________________
૧૫૯
ફળને આપનાર કર્મરૂપી ઝેરી વૃક્ષ સિવાય કેણ છે?"
(૧૨) રાજાને રંક બનાવનાર, મૂર્ખને પંડિત બનાવનાર, દુર્ભાગીને સૌભાગી બનાવનાર અને સૌભાગીને દુર્ભાગી બનાવ નાર, યશ, અપયશ, સંપદાઓ, વિપદાઓ, સુરૂપ–કુરૂપ આપનાર, ઉચા કુળમાંનો નીચ કુળમાં જન્મ આપનાર ભણેલાઓને અભણની ગુલામી કરાવનાર અને પંડિત મૂખની ગુલામી કરે. તેમાં શુભાશુભ કર્મનું જ નાટક દેખવામાં આવે છે.
(૧૩) દેવલોકના દેવતાને પણ ગધેડીના પટમાં પૂરનાર આ ફૂર કમ સરકારજ છે ને?
.. (૧૪) અકર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના શુભાશુષ ભેદનું રિતન કરવું, કર્મની ઉત્તર ૧૫૮ પ્રકૃતિ ઓને વિકાર કરે વિગેરે...
આવા આવા શુભાશુભ કર્મના–પાપ-પુણ્યના ફળને (વિપાકનો) એકાગ્ર ચિત્તે વિચાર કરવો તે ધર્મધ્યાનને વિપાક વિરય નામને ત્રીજે પાયે છે.
સંસ્થાન વિચયઃ
જિન કથિત ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનાં લક્ષણે, સંસ્થાન, આધાર, ભેદ, પ્રમાણ, ઉત્પતિ, સ્થિતિ અને વ્યય પર્યાનું ધ્યાન કરવું તે. જેમ ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસહાયક, અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિસહાયક ઇત્યાદિ.
સંસ્થાનઃ– જુદાત્ત રજના વિશેષ | પરિમંડલાદિ સંસ્થાન અજીવ દ્રવ્યને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org