________________
•
૧૬૦
(૧) પરિમંડલાકાર (૨) વૃત્તાકાર (૩) ત્રિકોણાકાર (૪) રાતુરસ્ત્રાકાર (૫) આયાતાકાર.
જીવોને વિષે છ સંસ્થાનઃ
(૧) સમચતુરસ્ત્ર (૨) જોઢ (૩) સાદી (૪) વામન (૫) કુન્જ (૬) હુંડક.
લોકનું સંસ્થાન- વૈશાખાકાર- બે કેડે હાથ દઈ પગ પહોળા કરી ઉભેલ પુરૂષવતું.
લકનું અધઃ સંસ્થાન- ત્રસનાકારે. લેકનું મધ્ય સંસ્થાન- ઝારી આકારે. લેકનું ઉદર્વ સંસ્થાનઃ- મૃદંગ આકારે.
આધાર - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યે આકાશના આધારે રહેલા છે તેને વિચાર કરે અથવા સ્વસ્વરૂપેણ સ્થિત છે.
ભેદ - ધર્માસ્તિકાયાદિના કંધ, દેશ અને પ્રદેશ ત્રણ ભેદ છે.
પ્રમાણ- ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો લેકાકાશ પ્રમાણ છે. તે ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્ય પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને મૂળ સ્વરૂપે કાયમ છે-સ્થિર છે.
પ્રશ્ન- ધર્માસ્તિકાયાદિમાં ઉત્પતિ–રિથતિ–વ્યય શું ?
ત્યાં વિવક્ષિત સમય સંબંધરૂપ અપેક્ષા લેવી. દા.ત. વર્તમાન સમય સંબંધરૂપે ઉત્પન્ન થાય છે. તદનન્તર અતીત સંબંધરૂપે નાશ થાય છે અને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યરૂપે નિત્ય રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org