________________
૧૬૧
1
આ પાાસ્તિકાય લાકને જીનેશ્વરાએ અનાદી અને ત
કહ્યો છે.
ક્ષેત્રલેાક ત્રિવિધઃ- ઉર્ધ્વ –મધ્ય-અધા. ઉલાકમાં જ્યાતિષ્ટાઢિ સહિત અનુત્તર વિમાન પત અસ ંખ્યેય રત્નાનાં વિમાને.
મધ્યલેાકમાં જ બુઢીપાદી સ્વયં મૂરમણુ પર્યંત અસ`ખ્ય દ્વીપેા આવેલા છે લવણ સમુદ્રાદિ અસખ્ય સમુદ્રો આવેલા છે. અધેાલેાકમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વીએ આવેલી છે, તેમાં નારાના ૮૪૦૦૦૦ લાખ નિવાસસ્થાનેા (નરકવાસા) છે. સીમંતક પાવથાથી અપ્રતિષ્ઠાન સુધી સભ્યેય છે. વલય, ધનેાદિષ્ટ, ધનવાત, તનવાત એ ધર્માદિ સાત પૃથ્વીએને વીંટાયેલા છે અથવા તેમના આધારે સાતે પૃથ્વીએ રહેલી છે.
ભવન:- રત્નાનાં ભવના (મહેલ જેવાં) અસુરસિદ દશ નિકાય સંબંધી છ ક્રાડ ને ૭૨ લાખ ભવનપતિના ભવનેા છે. અને વ્યંતરનાં અસભ્યેય નગરા (ભવના) આવેલાં છે.
આ ભવના શાનાં આધારે રહેલા છે ? આકાશ અને વાયુના આધારે રહેલાં છે.
C
જીવ સ્વરૂપને વિચારઃ- સાકાર અને નિરાકાર, ઉપયાગ સ્વરૂપ જીવ છે. સાકાર ઉપયોગ ૮ પ્રકારના છે અને અનાકાર ઉપયોગ ૪ પ્રકારના છે.
જીવ અનાદિ અનંત છે, અરૂપી છે, શરીરથી ભિન્ન છે, કમના કર્તા-ભાક્તા છે. જીવના પેાતાના કનિતજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org