________________
૨૪૫
દિશાઓમાં જવા-આવવાનું પરિમાણ કરવું જોઈએ.
દા.ત.:–
પૂર્વમાં ૪૦૦ માઈલથી આગળ જઈશ નહિં. પશ્ચિમમાં ૨૦૦ , , , ઉત્તરમાં ૫૦૦ , , » દક્ષિણમાં ૧૦૦
*
એવી જ રીતે વિદિશાઓનું અને ઉર્ધ્વ–અધો દિશાઓનું પરિમાણ પ્રતિજ્ઞાપૂર્વક કરે તેને દિક્ પરિમાણ વ્રત કહેવાય છે.
(૭) ભેગેપભેર વિરમણ વ્રતઃ
આ વ્રતને ધારણ કરતાં શ્રાવક વિચાર કરે છે કે અનાદીકાળથી ભેગની લાલસામાં ધમની લાલસા આવી નહીં. અને ધર્મની લાલસા વગર ધર્મની સભ્ય પ્રવૃત્તિ કયાંથી આવે ? અને તે સિવાય ધર્મની સિદ્ધિ કયાંથી થાય? અને ધર્મસિદ્ધિ વગર જન્મ-મરણનાં બંધન કેમ તૂટે ?
Pr:
અને બીજું હું તો મારા મૂળ સ્વભાવે નિજ જ્ઞાનાદિ અનંત ગુણેનો ભક્તા છું તો મારે આ પર પુલનું ભોક્તાપણું એ તે વેશ્યાવૃત્તિ જેવું ત્યાજ્ય છે. અને જે વિષયભેગોને મેં અનંતીવાર ભોગવ્યા છતાં આજ તેનાથી તૃપ્તિ કયાં છે ? જેમ જેમ ભેગ ભેગવું છું તેમ તેમ ભેગની તૃષ્ણા વધતીજ જાય છે. જાણે અગ્નિમાં ઘી ન હોમી રહ્યો હોઉં એવું લાગે છે. અને વળી જે જગતના વિષયોને અનંત અનંત જીવોએ ભગવી વમી નાખ્યા તેવા ઉચ્છિષ્ટ ભેગો ભેગવનાર શું હું શ્વાન છું કે કણ એજ સમજાતું નથી.
S
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org