SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ તેથી મારે જો હવે નિજગુણના ભાક્તા અનવુ છે તા હવે પરપુદ્ગલેના ભાગ છેાડયેજ છૂટકા. પણ આજ મારામાં સથા ભાગેાના અને ભાગ–ઉપભાગની સામગ્રીના ત્યાગ કરવાનું સામર્થ્ય નથી, છતાં ભાવના તેા કરીશ જેથી મારી મારી ભેગની વાસના કંઇ કાબુમાં આવશે. ભાગઃ- જે એક વખત ભાગવાય તે ભાગ કહેવાય. દા.ત. ખાન-પાન, ફુલની માળા વગેરે. ઉપભાગઃ- જે એકની એક ચીજ વારવાર ભાગવાય તે ઉપભાગ કહેવાય દા.ત. ઘર, દુકાન, સ્ત્રી, આભુષણ, ઘડિયાળ, વસ્ત્રા, મેટર વગેરે. આ ભાગ–ઉપભેાગની વસ્તુએનું પરિમાણ (લીમીટ) નક્કી કરવુ' તેને શ્રાવકનું સાતમ્' વ્રત કહે છે. (૮) અનદંડ વિક્ર્મણ વ્રતઃ જેનાથી આત્મા પ્રયેાજન વગર, નિજ સ્વાર્થ વગર પાપેાથી દંડાય—બંધાય તેને અનડ કહે છે. જીવનમાં કેટલીક પ્રવૃત્તિએ એવી હાય છે કે ગૃહસ્થ શ્રાવકને પેાતાના અને કુટુબ વગેરે માટે કરવી અતિ આવશ્યક જેવી હેાય છે. પણ કેટલીકવાર મનુષ્ય જીવન જીવવામાં બિલકુલ ઉપયાગી ન હાય, તેના વિના કંઈપણુ અટકી પડે તેમ ન હેાય, પણ કેવળ મેાજશેાખ કે વ્યસનથી કે અજ્ઞાનતાથીજ તે કરતા હાય છે. જેવી કે:– સિનેમા, નાટક, તમાસાદિ, સરકસ, ભવાઈ વગેરે બિભત્સ અને શૃંગારિક દૃશ્ય જોવાં, તે જોવામાં વ્યથ પૈસાને, સમયને, આખાને દુરૂપયોગ કરવા તે અનથ દંડની પ્રવૃત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy