________________
૩૦૬
વધે, સદાચારના પ્રેમ જાગે, પરલેાક-મૃત્યુ યાદ રહે, સવેગ વૈરાગ્ય જાગ્રત થાય, દેવગુરુ તરફ ભક્તિભાવ જાગે એજ સાચુ જ્ઞાન છે. અને અર્થકામની વૃત્તિએને પાષે મહેકાવી મૂકે એ મિથ્યાજ્ઞાન છે,
જૈન આગમામાં આ પાંચ જ્ઞાનનું ખૂબજ વિસ્તૃત વર્ણન કરવામાં આવેલુ છે. અહિં તે માત્ર દિગ્દર્શન માત્રજ કરાવ્યુ છે.
આ પાંચ જ્ઞાનનું પ્રકરણ વાંચીને સૌ જીવા પેાતાના આત્મામાં સભ્યજ્ઞાનના દીવડા પ્રગટાવી મેાહના ગાઢ અંધકાર દૂર કરનારા અને એજ મગલ કામના,
Jain Education International
૪ . .
For Private & Personal Use Only
www.jainelibrary.org