________________
૪૫
સમભ’ગીનું સ્વરૂપ ST
સપ્તભ’ગીન' રહસ્યઃ
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે સ્યાદ્વાદનુ જ્ઞાન આવશ્યક છે. કારણ કે સ્યાદ્વાદ જ્ઞાન જ પૂર્ણ અ ગ્રાહક હાઇ વાસ્તવ પ્રમાણ રૂપ છે પ્રમાણ, નય, નિક્ષેપા અને સપ્તભંગીનું જ્ઞાન એ તત્વરૂચિમાં કારણ રૂપ છે એના યેાગે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાન સમ્યગ્ અને છે અને એથી હૈય-ઉપાદેય તત્ત્વાનુ ભાન થાય છે. અને તેથી હેયના ત્યાગમાં અને ઉપા દેયના ગ્રહણમાં અસ્ખહિત ગતિ થાય છે અને તેથી શીઘ્ર મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
સસલ'ગો એટલે શું ?
અહિં ‘ભ’ગી’ ના અર્થ પ્રકાર સમજવા એટલેસપ્તભંગી-સાત પ્રકાર.
એક વસ્તુના એક ધર્મનું જ્ઞાન સાત પ્રકારે થઇ શકે છે. તેથી કેાઇ એક વસ્તુના એક ધર્મ વિષયક સાત રીતે જિજ્ઞાસુ પ્રશ્નો પૂછે તે તેને નાતા સાત પ્રકારે તે જિજ્ઞાસુને તે સાતે પ્રશ્નોના જવાબ આપે છે. તે વક્તાકૃત સવિધ વાક્યપ્રયાગ એજ સસલ’ગો.
સમભંગી અને નયદ્વારા દ્રવ્ય ગુણુ અને પર્યાયનુ વાસ્તવ ભાન થાય તે જ આત્મા વાસ્તવિક તત્ત્વના જ્ઞાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org