________________
૪
કહેવાય. જિક્ષાસુ શ્રોતાને જિજ્ઞાસિત ધનુ જ્ઞાન ઇષ્ટ છે, એ જ્ઞાન જ્ઞાતા વક્તાના વાકયપ્રયાગ દ્વારા જ થઈ શકે છે. શ્રોતાની જિજ્ઞાસા એક વસ્તુના કોઇ એક ઇષ્ટ ધમ ને જાણવાની ઈચ્છા સાત પ્રકારે છે તે વક્તાએ વાકયપ્રયોગ પણ સાત પ્રકારે કરવા જોઇએ. એક વસ્તુના જિજ્ઞાસિત એક ધર્મનું ભાન સાત પ્રકારના વાકયપ્રયાગ દ્વારા થઈ જાય છે ન્યુનાધિક વાકયપ્રયાગની આવશ્યકતા રહેતી નથી.
સપ્તભંગી એટલે એક એક વસ્તુના એક એક ધ વિષયક જિજ્ઞાસાથી પ્રત્યેાજય પ્રશ્નના યેાગે; પરસ્પર વિરોધ ન આવે તે રીતે પૃથક્ પૃથક્ અને સમુદ્રિત વિધિનિષેધની કલ્પનાથી સ્યા’કાર અને ’કારથી અંકિત સાત પ્રકારના વાકયપ્રયાગ તે સમભ’ગી.
સ્યાદ્વાદ એ સકલાદેશ વિકલાદેશ રૂપ સમલંગી નિત શાબ્દએધરૂપ છે. સપ્તભંગો દ્વારા જ સ્યાદ્વાદ પ્રમાણની ભૂમિકાનું સર્જન થઈ શકે છે.
શ્રી રત્નપ્રભાચાર્ય મતપચાશિકામાં કહ્યુ છે કેઃવસ્તુ ભાવાભાવરૂપ નિત્યાનિત્ય રૂપ અનેક ધર્માત્મક છે. તે વસ્તુના એક એક ધર્મ વિષયક સાત પ્રકારે જિજ્ઞાસા થાય છે. તેથી જ જિજ્ઞાસુ જ્ઞાતા સમક્ષ સાત પ્રકારે પ્રશ્ન કરે છે અને વકતા તેને નાતા હૈાય છે. તે સશ અને અસક્રેશ પ્રકારે અબાધિત સાત પ્રકારે વાકય પ્રયાગ કરે છે. એના યેાગે શ્રાતાને તે ધર્મનું પ્રામાણિક ભાન થાય છે.
એ નિર્દોષ સાત વાકય પ્રયાગ જ સપ્તભ’ગી છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org