________________
૪૭
સપ્તભંગીનું જ્ઞાન થઇ જાય તેા વાદી વાદરૂપ વાગ્યુહમાં અગ્રેસર બની ક્ષણવારમાં પ્રતિવાદીને જીતી લઇ વિજયમાળા પ્રાસ કરે છે. જિજ્ઞાસુ શ્વેતાને જિજ્ઞાસિત ધનુ જ્ઞાન ઇષ્ટ છે, એ જિજ્ઞાસાની પૂર્તિ જ્ઞાતા-વકતાના વાકય પ્રયાગ દ્વારા શકય છે. શ્રોતાને જે જે રીતે જ્ઞાન ઇષ્ટ હોય તે તે રીતે વકતાએ વાક્ય પ્રયાગ કરવા જોઇએ. અને તેાજ તેની જિજ્ઞાસા નિવૃત્ત થાય.
આ સપ્તભંગીમાંથી સ્વતંત્ર યા અન્તર્ભૂત અન્યતર ભંગને નયવાકય કહે છે. કેાઈવાર એક જિજ્ઞાસા હાય તા એક પ્રકારે જ વાકચ પ્રયોગ થઇ શકે, પણ તેથી કંઇ બીજા સત્ ભંગાનું નિરસન થતું નથી. પ્રત્યેાજન એક લંગનું હાઇ ઇતર ભંગ પ્રતિ ઉદાસીનભાવ રહે છે પણ તેથી ઇતર ભંગેનુ દ્વેષપૂર્વક નિરસન થઇ જતું નથી. માત્ર જિજ્ઞાસિત ધ નુંજ ભાન થાય, કિંતુ ઇતર ધમેનું ભાન ન થાય તે તે નચ સાતભંગી કહેવાય છે.
પ્રમાણ સસભ’ગી તે પૂર્ણ અગ્રાહક છેઃ
પ્રમાણ સાલુંગીમાં દ્રવ્યાર્થિક નયાની મુખ્યતા છે. તેથી જ અભિન્નતયા સકલ ધર્મોનું ભાન થાય છે. કારણ કે દ્રવ્યાર્થિક નય અન્વયી દ્રવ્યને માનતા હેાવાથી અભેદને મુખ્ય માને છે. જ્યારે નય સપ્તભ`ગીમાં પર્યાયથ ક નયની મુખ્યતા હાય છે. તેથી જ તેની અપેક્ષાએ ધર્મનું ભિન્ન ભિન્ન ભાન થાય. કારણ કે આ નય પર્યાયને મુખ્ય માનનાર હાઇ ભેદને જ મુખ્ય માને છે. પૂર્ણ અગ્રાહક સલાદેશ કહેવાય અને એકધમ ગ્રાહક વિકલાદેશ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org