________________
૪૪
તે પ્રમાણિક ગણાતાં નથી જેમ - ‘દાન દેવું જોઈએ, “મૌન રાખવું જોઈએ.
વગેરે વચને જે એકાંતે સ્યાદ્વાદ મુદ્રા વગરનાં છે. તો તે સભ્ય નથી કહેવાતાં. દાન દેવું જરૂરી છે પણ સુપાત્રને, કુપાત્રને નહિ.
મૌન રાખવું જોઈએ પણ પાપની વાતોમાં, ધર્મની વાતમાં યા શાસન રક્ષાદિ ખાસ પ્રસંગોમાં બોલવું જરૂરી હોય ત્યાં મૌન રાખવું તે ગુણ નથી પણ દેષ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org