________________
જન
સ્યાદ્વાદ મુદ્રા વિનાનેા કાઇપણ વાદ-વન કે શાસ્ત્ર પ્રમાણિક કહેવાતું નથી.
જેમ સ્ત્રી કુળમર્યાદામાં રહીને જ સતીત્વની ખ્યાતિને પ્રાપ્ત કરે છે તેમ વન કે શાસ્ત્ર સ્યાદ્વાદની મર્યાદામાં રહીને જ સમ્યક્પણાને પ્રાપ્ત કરે છે. આ સ્યાદ્વાદના સિદ્ધાંત જ વિશ્વવતી સમસ્ત પદાર્થોની વ્યવસ્થાના નિયામક છે. સમસ્ત પદાર્થોને ચેાગ્ય ન્યાય આપનાર કુશળ અને નિડર ન્યાયાધીશ છે. વિશ્વવર્તી કુમતે રૂપી અંધકારને નાશ કરનાર તેજસ્વી સૂર્ય છે. કુમત રૂપી રાત્રનેા ગ્રાસ કરનાર રાહુ છે. વિશ્વવતી પદાર્થો પર વ્યવસ્થિત શાસન કરનાર કુશળ અને નીડર સરકાર છે. સમસ્ત કલેશે અને મતભેદોને શમાવનાર કુશળ અને ન્યાયી સરપંચ છે સ્યાદ્વાદ એ જૈનશાસન રૂપી મુગટના તેજસ્વી કિંમતી મણી છે. જૈનશાસન રૂપી નગરની રક્ષા કરનાર સમર્થ અને અજોડ ચાકીદાર છે. જૈન શાસન રૂપી પુરૂષને કિંમતી શણગાર છે. જૈનશાસન રૂપી મહેલના આધાર છે. જૈનશાસન અજેય છે એમ સૂરાવનાર ાહેરાત સમર’ગી ધ્વજ છે. કુવાદીએ રૂપી ઘૂવડા માટે સૂર્ય સમાન છે,
જૈનશાસન અજેય છે. આવેા અનુપમ અદ્વિતીય સ્યાદ્વાદના સિદ્ધાંત વિશ્વ ઉપર ન હાત તેા જગતની વ્યવસ્થાનુ હાય ! શું થાત ? ક્રેાડા ક્રાડા નમસ્કાર હેા એવા જિનેશ્વર કથિત સ્યાદ્વાદ સિદ્ધાંતને
કાઇવાર ઉપલક દૃષ્ટિથી જોતા કેટલાંક વચના સુંદર હાય છે પણ તેના ઉપર સ્યાદ્વાદની મુદ્રા લાગેલી ન હેાવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org