________________
પુત્રત્વ, કાકાપણું, પતિપણું, મામાપણું, શેડપણું, નોકરપણું, માસ્તરપણું વગેરે ધર્મો નિરાબાધપણે સાથે રહી શકે છે તે જોઈએ:
પિતાના પુત્રની અપેક્ષાએ તેનામાં પિતૃત્વ ધર્મ છે. ,, પિતાની ,, ,, પુત્રત્વ ધર્મ છે. ,, ભત્રિજાની
' ..
' કાકાપણાને ધર્મ છે. ની પત્નિની
પતિત્વ ધર્મ છે. , નોકરની
શેઠપણાને ધર્મ છે. ,, શેઠની
કે, નોકરપણાને ધર્મ છે. , વિદ્યાથીની ,, માસ્તરપણને ધર્મ છે. ,, ભાણેજની , ,, મમાપણાને ધર્મ છે
એટલે એક જ વ્યક્તિમાં તે તે વ્યક્તિની અપેક્ષાએ તે તે વિરોધી ધર્મો રહેવામાં જરાયે બાધા આવતી નથી. હા, બાધા આવે પણ કયારે કે જે રૂપે તેનામાં પુત્રત્વ ધર્મ રહ્યો છે તેજ રૂપે પિતૃત્વ ધર્મ માનવામાં આવે તે. અહિં તો સ્યાદ્વાદી જૈન દર્શનમાં તો તેને ભિન્ન રૂપેણ ભિન્ન ભિન્ન વિરૂદ્ધ અનેક ધર્મા એકજ વસ્તુમાં એક સાથે એક જ કાલે રહેવામાં જરાયે વાંધો નથી. આમ અનેકાંતવાદથી વિશ્વવત સમસ્ત જડ–એનન પધાર્થોમાં નિત્યાનિત્યપણું, ભેદાદપણું, એકાનેકપણું સ-અસત્પણું વગેરે જોયું.
શાસ્ત્રમાં કહ્યું છે કે “નિશ્ચય નિયામક ચાર પુત્ર ભાવાતુ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org