________________
૨૧૮
ભવિષ્યને ભિખારી છે, યાપાત્ર છે. તેના કરતા પાપના ઉદયમાં પણ દેવગુરુ સેવા ચૂકતા નથી, ન્યાય-નીતિ ભૂલતા નથી, સદાચારને માગ છેાડતા નથી તે ભાગ્યશાળી છે. જે નવુ' પુણ્ય કમાય તે ભાગ્યશાળી અને લાવેલા પુણ્યને વાટી ખાઈ નવાં પાપે ખાંધે તે દુર્ભાગી સમજવા.
પસુ' આશ્રવતત્ત્વ
જેના દ્વારા કર્મરૂપી પાણીના પ્રવાહ આત્મારૂપી ખેતરમા વહી આવે—ચાલ્યું આવે તેને આશ્રવ કહે છે. આ+શ્રવ આથતિ-વહી આવવુ. એક કલ્પના ચિત્ર દ્વારા આપણે આશ્રવનું સ્વરૂપ જોઇએ.:
જાણે એક આત્મારૂપી ખેતર છે. તેમાં આશ્રવારૂપી કયારાઓ છે. અને તેના કર્મરૂપી પાણી આત્મારૂપી ખેતરમાં ચાલ્યુ આવે છે. તેથી આત્મારૂપી ખેતર લીલુંછમ રહે છે. અને `રૂપી માતબર પાક તેમાં ઉત્પન્ન થયા કરે છે.
કેમ રૂપી
પાક
આશ્રવારૂપી
કયાણ
આત્મારૂપી ખેતર
Jain Education International
કૅમરૂપી
પાક
For Private & Personal Use Only
→આશ્રવ રૂપી
કયાર
↓
↓
*
અહિં જૈન દશનમાં કયારાઓના સ્થાને મિથ્યાત્વ,
.
www.jainelibrary.org