________________
૨૬૫
(૨) તે ન બની શકે તે। સ્વસ્રી સિવાય જગતની સ્ત્રીએને માતા, બહેન કે પુત્રી માની તેનેા સવ થા ત્યાગ કરવા, મનથી પણ ઇચ્છા કરવી નહિં.
(૩) હસ્ત મૈથુનના પણ ત્યાગ, તે પણ ભાવથી મૈથુનજ છે. વીના નાશ જાણી જોઇને કરવા તે એક પ્રકારનુ' મૈથુનજ છે. ગુઢાકમ કરવું-કરાવવું તે પણ મૈથુનજ છે.
(૪) સ્વીમાં પણ અત્યાસક્તિ ન રાખવી જોઇએ. સ્વસ્રીને પણ ભાગવવી તેને પણ જૈન દન પાપ માને છે. કારણ કે રાગ અને હિંસા વગર મૈથુનની ક્રિયા થઈ શકતી નથી તેથી તે ક્રિયાને જૈન દર્શન પાપરૂપ માને છે.
(૫) વારંવાર સ્વગ્નીનું સેવન કરવું, ઘડપણમાં પણ સ્વશ્રી સેવનના સેાગઢ લેવા નહિ આ બધુ` માનવ જીવનને બરબાદ કરનારૂ છે.
(૬) પુત્પત્તિ માટે મૈથુન સેવવુ જોઇએ, એમાં પાપ નથી’એમ જૈન દર્શન માનતું નથી. તેથી શીલપ્રેમી આત્માએ છેવટે સ્વસ્રીમાં સંતાષી બની પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવા એજ ઉચિત છે.
સદાચારી જીવન ટકાવી રાખવાની ભાવનાવાળાએ
(૧) માંસાહાર, ઇંડા, શરાબ, સીનેમા—નાટક જેવાં, શૃંગાર રચવા, શૃંગારિક દશ્યા જોવાં, શૃંગારિક નેવેલે વાંચવી, પરસ્ત્રી સાથે હરવું ફરવું, તેની સાથે એકાંત સેવવું, તેની સાથે હસવું, હસ્તધૂનન કરવું, તેની સામે જાણીને જોવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org