________________
૨૬૬
માઢક ભારે ભેાજન કરવુ', પેટ ભરીને ખૂબ ખાવું, વારંવાર ખાવુ', તામસી ચીજોનું ભક્ષણ કરવું, વિકારવક વેશભૂષા કરવી, વારંવાર શરીરની સાફસુફી, ટાપટીપ કરવી, વેશ્યાવાડામાંથી પસાર થવું, હલકી વાતા સાંભળવી, હલકા શૃંગારિક ગીતા, નૃત્યા જોવાં, હલકા દુરાચારી મનુષ્યાની સેાખત કરવી, બહાર સીનેમાના પાસ્ટરે ઉપરના ચિત્રા જોવા વગેરેના સર્વથા ત્યાગ કરવા જરૂરી છે.
સદા સદાચારી પુરૂષોના સહવાસમાં રહેવુ -ધાર્મિક પુસ્તક વાંચવા, બ્રહ્મચર્ય ગુણના લાભા વારવાર વિચારવા.
માંસાહાર અને શરાબ એ તે અત્યંત કામાત્તેજક હાવાની બ્રહ્મચર્યના કટ્ટા એ શત્રુએ છે. જોજો તમે જે દેશમાં માંસાહાર અને શરાબનું સેવન હશે ત્યાં આ બ્રહ્મરાયને સદાચારનું પાલન બહુજ ઓછું હશે. ત્યાં દુરાચાર, અત્યાચાર, અપહરણ અને ગર્ભાપાતના કિસ્સાઓ વધુ બનતા હશે ! તેથી માંસાહારને ઉત્તેજન દેવુ' એ પરાક્ષ રીતે દુરાચારને, અત્યાચારને ઉત્તેજન આપવા જેવું છે. માંસાહારી પ્રજામાં ક્રૂરતા પણ ઘણી હાય છે તેથી ખૂનના બનાવા માંસાહારી દેશેામાં વધારે મને છે.
તેથી મત્સ્યઉદ્યોગ, મુર્ગાઉદ્યોગ, “ડાઉદ્યોગ વગેરેને ઉત્તેજન આપવુ... એ સર્વથા આય સસ્કૃતિના મૂળથી વિનાશ કરવા જેવા છે. આ ભૂમિ તે યાપ્રધાન છે. ત્યાં માંસાહાર, ઈંડા, મત્સ્યઉદ્યોગ, મુર્ગાઉદ્યોગના પ્રચાર તે તેા ભારત માટે ભયર કલ`ક સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org