________________
૨૬૭
ભગવાન મહાવીર જેવા અહિંસાના મહાપ્રવક મહાપુરૂષનુ ઘેાર અપમાન છે. કુદરતના પ્રકેાપાના શિકારમાંથી ભારતની પ્રજાને ખરાવું હોય તે। આજથી અહિંસક જીવન જીવવા પ્રયત્ન કરે. હિંસક દવાએ ન વાપરવી, હિંસક જોડા, પાકેટા વગેરેના ત્યાગ કરવા. સદારાારી જીવન જીવનારે પેાતાનુ જીવન સાદું' અનાવવું ખાસ જરૂરી છે. સાદુ' સાત્વિક અહિંસક પરિમિત લેાજન એ બ્રહ્મચય પાલનનું એક મહત્વનું અંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org