________________
આ સિષ્ઠના રચિયતા કેાઇ ઇશ્વર નથી પણ આ સૃષ્ટિ અનાદીકાલીન છે. તે સૃષ્ટિનાં દ્રવ્યો અનાદીકાલીન છે તેમાં માત્ર અવસ્થાના ફેરફાર થયા કરે છે. નથી તેમાં ફાઇ દ્રવ્ય આવતું કે જતું. જેટલા જીવો અને જેટલા પદાર્થો અનાદીકાળથી છે તેમાં નથી અત્યાર સુધીમાં એક એછે થયા કે નથી કોઇ નવો આવ્યેા. માત્ર તે તે દ્રવ્યાની અવસ્થાએ પલટાયા કરે છે. પૂર્વ અવસ્થાના નાશ અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ અને મૂળ દ્રવ્ય કાયમ. આમ અનાદીકાળથી એક સરખી સસારની ઘટમાળ ચાલ્યા કરે છે.
તેથી વિવેકી આત્માએએ આ સંસારના પ્રપચેામાં દયાળુ ઇશ્વરને ન પાડતાં કર્મ સિદ્ધાંત ઉપર આ બધુ છેડી દેવુ ઉચિત છે.
૮૩
સૌ કોઇ આ જૈન દર્શનના કમવાદ વાંચી-વિચારી ક મુકત બનવા પ્રયત્ન કરે એજ મંગલ કામના...
米香
Jain Education International
For Private & Personal Use Only
香菜凉
www.jainelibrary.org