________________
૮૨
શકાઃ– તે જીવાનાં તેવા તેવા પ્રકારના શુભાશુભ કર્મો અનુસાર ઇશ્વર તેઓને જન્મ-મરણ, સુખ-દુ:ખ વગેરે આપે છે એમ માનીએ તે શું વાંધે ?
સમાધાનઃ- એમ માનવામાં તેા શુભાશુભ કર્મો જ ઇશ્વરે તેઓને કેમ કરવા દીધા ? પહેલાં ગુના પેાલીસ કરવા દે અને પછી તેને પકડી જેલમાં પૂરે તે તે પેાલીસ કેવી કહેવાય ? તેમ અનંત શકિતમય ઇશ્વરે દેખવા છતાં તેમને તેવાં તેવાં કર્મો કરતાં પહેલાં રોકયા કેમ નહિ ?
બીજું જ્યારે ઇશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે તે સૃષ્ટિના સર્જન પહેલાં તે કેાઈ જીવા હતા જ નહિ. તેથી તેમણે તેવાં કર્મો પણ કરેલાં નહેાતાં. તે કમ રહિત જીવેાને આ અનંત દુઃખમય સંસારરૂપી કેદખાનામાં કેમ નાખ્યા ? નિરપરાધી આત્માઓને અનત દુઃખમય સંસારરૂપી જેલમાં લાવી કેમ પુર્યા ? નિરપરાધિ જીવાને દુઃખમય સંસારરૂપી જેલમાં લાવી પુરવા એ શું ઇશ્વરના ન્યાય કહેવાય ખરા ?
સંસારનું સર્જન અન ંત દયાળુ ઇશ્વરના હાથમાં હતું તા આવો દુઃખમય સંસાર કેમ મનાવ્યે ? ફકત સુખમય સ્વર્ગ જ બનાવવું હતુ ંને ? જેથી જીવો બીચારા ત્યાં રહીને લહેર તે કરત ! નરક, પશુયાનિ, જન્મ-મરણ વગેરે અનંત કષ્ટો ઇશ્વરને જીવોને આપવાની ઉપાધીમાં ન પડવું પડત. અને જીવો ન ચાહે તેવા જન્મ-મરણનાં કષ્ટો દયાળુ ઇશ્વર આપે છે એવું માનવું તે પણ ઇશ્વરને મહા ઘાતકી, મહા ક્રૂર બનાવવા જેવું ઘાર પાપ છે.
તેથી અનાદીકાળથી જૈન દન કહેતું આવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org