________________
651
!!
પાંચ કારણુ વા દ
૮૪
જૈન દર્શન માને છે કે કોઇપણ કાર્યની સિદ્ધિમાં પાંચ કારણાના સમવાય (સમુદાય) કારણ છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વધૃત કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણેા પરસ્પર સાપેક્ષ રહીને જ કાઇપણ કાર્યની સિદ્ધિ કરી શકે છે. તે પાંચ કારણેામાં પરસ્પર પ્રધાનતા-ગૌણુતા અવશ્ય રહેલી હાય છે. કાઈવાર કાળની પ્રધાનતા તે બીજા રારની ગૌણુતા, કોઈવાર સ્વભાવની પ્રધાનતા તે બીજા ચારની ગૌણુતા, કેાઈવાર નિયતિની પ્રધાનતા તેા ખીજા ચારની ગૌણુતા, કોઈવાર પૂર્વકૃત કર્માંની પ્રધાનતા તેા બીજા ચારની ગૌણુતા, કોઈવાર પુરુ ષાની પ્રધાનતા તા બીજા સારની ગૌણતા.
એક કારણ જ્યારે અગ્રેસર બની કાર્ય કરતુ હાય છે તે વખતે ગૌણુરૂપે (સહાયરૂપે) બીજા તેને અવશ્ય અનુસરે છે. અથવા તે વખતે પરોક્ષરૂપમાં તે બાકીનાં સાર માજીદ હાય છે અને તેને અનુકુળ થઇ વર્તે છે. પણ કદાપી ખાધારૂપ બનતા નથી. તે પાંચે કારણેામાં એકાન્ત માનવું તે મિથ્યાત્વ છે. એક એક કારણ અન્ય નિરપેક્ષ રહી સ્વયં એકલુ કાઈપણ કાર્યનું સાધક બની શકતું નથી. ચાર માણસે એ ઉપાડવાની જે પાલખી તે એકલાથી ન ઉપડી શકે.
તેમ કારૂપી પાલખીને ઉપાડવા માટે પરસ્પર પાંચે હળીમળીને જ એક સાથે ઉપાડે તાજ તે પાલખી પેાતાના મૂળ સ્થાને પહોંચાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org