________________
શકે. પાચ કારણ એક કા માં કેવી રીતે છે તે એક દૃષ્ટાંતથી જોઇએઃ
૮૫
ખેડૂત ખેતી કરે છે તેમાં વર્ષાઋતુના કાળ જરૂરી છે. બીજમાં અ’કુર ઉત્પન્ન કરવાના સ્વભાવ જરૂરી છે. ખળેલા ખીજમાં તે સ્વભાવ નથી તેથી તેમાં અંકુર વિગેરે ન ઉગે. ભવિતવ્યતા અનુકુળ જોઇએ. નહિંતર તીડ વગેરે પાકને ખતમ કરી નાખે. અથવા પાણીનુ પુર વગેરે ન આવ્યુ, અતિવૃષ્ટિ ન થઇ, તેથી ભવિષ્યત્તા અનુકુળ જોઇએ. ખેડૂતનુ ભાગ્ય પણ અનુકુળ જોઇએ નહિતર કાઇ બીમારી વગેરે આવી જાય તે ખેતી રહી જાય અથવા ખેતરમાંથી ચાર ચારી જાય. ચાર કારણેા અનુકુળ હોય પણ આળસુ ખેડૂત હાય, ખેતી કરવાના પુરૂષાર્થ જ ન કરે તો શું વળે?
એટલે ખેતી કરવામાં વર્ષાઋતુના કાળ, બીજમાં અંકુર વગેરે ઉત્પન્ન કરવાના સ્વભાવ, ભવિતવ્યતા અનુકુળ, ભાગ્ય પણ ખેડૂતનુ અનુકુળ અને ખેડૂતના ખેતીમાં પુરુષાર્થ આ પાંચમાંથી એક પણ ગેરહાજર હાય તેા કાં ન થાય.
તેમ મોક્ષપ્રાપ્તિમાં ચરમાવના કાળ જોઇએ. તથા ભવ્યત્વના પરિપાક ોઇએ. મનુષ્યભવ, ધ સામગ્રી વગેરે મેળવી આપનાર પુણ્ય કર્મો જોઇએ. આ બધા ઉપરાંત સ્વય મેાક્ષપ્રાપ્તિ માટેના સચમના પુરુષાર્થ જોઇએ.
સમ્મતિ તર્ક ની’ તૃતીય ટીકામાં (અભયદેવસુરિ કૃત) કહ્યુ છે કેઃ-
एकान्ताः सर्वेsपि एककाः
"[
Jain Education International
"1
કાંડની પર મી ગાથાની
काल स्वभाव: नियति, पूर्वकृत
For Private & Personal Use Only
www.jainelibrary.org