________________
૮ર
पुरुष कारणरुषाः मिथ्यात्वम् । त एवं समुदिताः परस्पराऽ जहद्वृत्तयः सम्यकत्वरूपतां प्रतिपद्यन्ते ।
,,
આ પાંચ કારણવાદના સમ્યક્ સ્વીકાર તે સમક્તિ અને સમ્યગ સ્વીકાર નહિ કરવે તે મિથ્યાત્વ છે.
પાંચે કારણેાને જરા વિસ્તારથી જોઇએઃ
(૧) કાળઃ
કોઇપણ કાર્યમાં અમુક કાળ અપેક્ષિત હાય છે. માતાપિતા બનનારને પુત્રમુખ દનની ગમે તેટલી તિવ્ર અભિલાષા હોય પણ સામાન્યથી નવ મહિના પૂરા થયા વગર પુત્રમુખનું દર્શન થતું નથી.
આંબાની ગેટલી વાવી પણ તેમાંથી કેરી પાકવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે.
છેકરાને પડિત અનાવવાની માતાપિતાની તિવ્ર ભાવના છે, પણ સ્કુલમાં દાખલ કરતાં જ તે કઇ પડિત બની જતા નથી. પણ ૧૦-૧૫ વર્ષ રાહ જોવી પડે છે.
ગરમ પાણીમાં ચાખા નાખ્યા કે તુરતજ ખાવા ચેાગ્ય અની જતા નથી, પણ અમુક કાળ માદ જ તે પાકે છે અને ખાવા ચેાગ્ય મને છે.
છોકરી જન્મ્યા બાદ માતાપિતાને ગમે તેટલી તેના માટે જલ્દી વહુ લાવવાની ઈચ્છા હાય પણ જ્યાંસુધી તેની બાલ્યવય-કુમારવય વીતે નહી અને યુવાનવય આવે નહી' ત્યાં સુધી માતાપિતાની ભાવના પૂર્ણ થતી નથી. આમ પ્રત્યેક કાર્યોમાં કાળ અપેક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org