________________
८७
(૨) સ્વભાવઃ
કોઇપણ વસ્તુમાં કાર્યો ઉત્પન્ન કરવાના સ્વભાવ જોઇએ. ભવ્ય આત્મામાં જ મેાક્ષરૂપી કાર્ય ઉત્પન્ન થાય છે. સ્ત્રી જ ગને ધારણ કરે છે કારણકે તેનામાં જ ગર્ભ ધારણ કરવાની ચેાગ્યતા છે–સ્વભાવ છે.
ઘઉંના બીજમાંથી ઘઉં જ ઉત્પન્ન થાય. ચીકણી માટીમાંજ ઘટ ઉત્પન્ન કરવાના સ્વભાવ છે, તેથી માટીમાંથી જ ઘટ ઉત્પન્ન થાય છે, તતુમાંથી નહીં. એમ કેયડું મગ લાખેા મણ લાકડાં મળે પણ પાકે નહીં, કારણ કે પાક ચગ્યતા નથી. એમ વિદ્યાર્થીમાં જ જો ભણવાની ચેાગ્યતા ન હેાય તે શિક્ષક શું કરી શકે ? એટલે કા ઉત્પત્તિમાં વસ્તુ સ્વભાવ પણ અપેક્ષિત છે.
(૩) નિયતિઃ–
નિયતિને ભવિતવ્યતા પણ કહે છે. જે કાય જ્યારે નિર્માણ થવાનુ હોય ત્યારે જ થાય છે. સામાન્યથી જે ખાસ કોઇ ખાદ્ય કારણ વગર અકસ્માત અની આવે તેને ભવિતવ્યતા કે ભાવિભાવ કહે છે.
માણસ ગમે તેટલે સાવધાનીથી ચાલતે હાય પણ ભવિતવ્યતા ઉંધી હેાય તે ખાડામાં પડી જાય છે.
કેટલીકવાર મનુષ્ય ગમે તેટલા ધન કમાવાના પ્રયત્ન કરે છે પણ ભવિતવ્યતા અનુકુળ નથી હેાતી તો કમાઈ શકતો નથી, પણ કાઇવાર ઉંધુ પડે છે.
કેટલીકવાર શેઠને પુત્રની તીવ્ર ઝંખના હાય છે, પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org