SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ લાખા જેનેા જૈન મદિરામાં જઇને વીતરાગ પરમાત્માની પૂજા, સ્તુતિ, નમસ્કાર, ધ્યાન, ગીત, નૃત્ય કરે છે તે ન કરત. બીજું જૈન મદિરાની સ્વચ્છતા, વ્યવસ્થા અને દેખરેખને જોનારાઓને એમ સ્પષ્ટપણે કહેવું પડે છે કે ધન્ય છે જેનેાની ભગવદ્ ભક્તિને ! અને પશ્ચિમના લેાકેા પણ આવીને જૈન મદિરાની સુઘડતા, પવિત્રતા અને શિલ્પ વગેરે જોઇને મુક્ત કંઠે પ્રશંસા કરી જાય છે. બીજુ ભગવાનની ભક્તિ નિમિત્તે જૈન ધર્મમાં લાખોની સંખ્યામાં સ્તુતિએ, સ્તોત્રા, બ્લેકે, સ્તવના, ભજના, પૂજાએ અને ગીતા મહાન આચાર્યાએ, સાધુએએ અને વિદ્વાન શ્રાવકોએ બનાવેલા આજે પણ મેાજૂદ છે. આ વસ્તુથી સુશિત થાય છે કે જો જેને ઇશ્વરમાં કે પરમાત્મામાં માનતા ન હેાત તેા હજારો મદિરા, તીર્થો અને ભગવાનની મૂર્તિની ભક્તિ પાછળ આટલેા બધા તન, મન, ધનના ભાગ ન આપત. હજુ ખીા ધર્મોવાળા પેાતાના મંદિ રમાં ભગવાન પાસે ચઢાવેલા પ્રસાદ ખાશે જ્યારે જૈન ધર્મમાં મદિરમાં ચઢાવેલી કોઇપણ વસ્તુ જૈનનું નાનું બચ્ચુ પણ ખાશે નહિ. અરે! જૈન મંદિરમાં પાણી પણ પીશે નહિ. એઠા મેાંઢ, મલીન કપડાં જોડા વગેરે પહેરીને આવવાના પણ જૈન ધર્મમાં નિષેધ છે. આ વસ્તુ સ્થિત જ સૂચવે છે કે જૈનેને પેાતાના ભગવાન પ્રત્યે કેટલેા બધા પ્રેમ ! વિનય અને ભક્તિ છે. માત્ર જૈનો અમુક કારણેાસર ઇશ્વરને જગતકર્તા માનતા ન હેાવાથી કઇ નાસ્તિક ન કહેવાય. કારણકે જે સ્વરૂપ ઇશ્વ રમાં ઘટી શકતું ન હાય-યુક્તિથી ગ્રાહ્ય થતુ ન હેાય એ કેમ ઇશ્વરમાં આરોપિત થઇ શકે? એમ તા કોઇ કહે કે મનુષ્યાને માથે શીંગડા છે” એમ તમે માના તાજ તમને માનવજાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy