________________
શ્રદ્ધા છે. એમ અમે કહી શકીએ. જેવી આ વાત હુસીને કાઢી નાખવા જેવી છે. એમ ઇશ્વરને સૃષ્ટિના કર્તા માનવા જતાં ઇશ્વર ઉપર અનેક દુષણોનો આરોપ મુકવાનું અનુત્તિ કાય તેના સાચા ભક્તથી કેમ જ થઇ શકે?
ઇશ્વરને સૃષ્ટિનો કર્તા માનવા જતાં પહેલેા પ્રશ્ન એ થાય છે કે સૃષ્ટિ એટલે શુ?
સૃષ્ટિ એટલે જન્મ-જરા-મૃત્યુ, રોગ, શાકાદિ દુઃખેાથી અને ઘણાં દુ:ખી જીવથી ભરેલું સ્થાન. અનેક દુર્તિએ અને દુષ્ટ યાનિએથી ભરેલી. હવે આવી લાખા દુ:ખાથી અને અનંતા દુ:ખી જીવાથી ભરેલી સૃષ્ટિની રચના પરમ કૃપાળુ, પરમાત્મા કરે જ કેમ ? જો તેમને આધિન જ સૃષ્ટિનું સર્જન હતું. તે સૃષ્ટિની રચના કરવા માટે સર્વતંત્ર સ્વતંત્ર હતા, તેા અન ત દયાળુ ઇશ્વરે પહેલેથી જ સુખ ભરેલી, ન ંદનવનમય સ્વમય જ સૃષ્ટિની રચના કેમ ન કરી ?
ભલા! ઇશ્વરે સૃષ્ટિ ના કરી એ પહેલા તે કઇ જ હતું નહિ, સર્વાં શૂન્ય હતુ. અરે! એક પરમાણુ કે જીવપણુ ન હતા તે સથા અસત્માંથી આવડી મેાટી સૃષ્ટિ રચના તે શુ` પણ એક પરમાણુની પણ ઉત્પત્તિ કેમ થઇ શકે? અને જે સથા અસમાંથી પણ જડચેતન પદાર્થોની ઉત્પત્તિ થઇ શકતી હૈાય તે આકાશમાં પુષ્પા પણ ઉગવાં જોઇએ, વધ્યાને પુત્ર પ્રાપ્તિ થવી જોઇએ, ગધેડાને શીંગડા ઉગવાં જોઇએ અને રેતીમાંથી તેલ પણ નીકળવુ જોઇએ. પરંતુ આવુ કયારેય કયાંયે પણ જેવા કે સાંભળવા પણ મળતું નથી તેથી સર્વથા અસમાંથી (પહેલા કંઇજ ન હાય) વસ્તુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org