SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિ ન જ થાય. બીજું અનત દયાળુ ઇશ્વરને આવી દુઃખમય સૃષ્ટિ બનાવીને જીવાને જન્મ આપીને મારવાનુ કામ કરવું પડે છે. આવું જન્મ આપીને મારવાનું નિર્દય કા ઇશ્વરના માથે સોંપવું એ ખરેખર તેના ભક્તને જરાયે ઉચિત ન ગણાય. માટે ઇશ્વરને સૃષ્ટિના કર્તા માનવામાં આવી આવી ઘણી આપત્તિ આવે છે. તેથી જૈના ઇશ્વરને જગત બનાવનાર તરીકે નહિ પરંતુ જગત બતાવનાર તરીકે માને છે. અને એજ તર્કશુદ્ધ અને યુક્તિ ગ્રાહ્ય છે. અને જૈન ધમ પહેલેથીજ ધર્મ સાધના કર્યા વગર એમને એમજ શુદ્ધબુદ્ધ-મુક્ત અનાદિ સિદ્ધ પરમાત્મા હૈાવાનુ માનતા નથી. અનાદિ કર્મ બદ્ (વાસના અબ્દુ) આત્માને કમ મુક્ત (વાસના મુક્ત) બનાવવા ઘેાર્ સયમ, તપ, જ્ઞાન, ધ્યાનની સાધના કરવી પડે છે. અને આ રીતે દરેક ભવ્ય આત્મા. આવી અહિંસા, સચમ અને તપ રૂપ ધર્મની સાધના કરીનેજ પરમાત્મા બની શકે છે. જૈનોને ત્યાં તેા સેવક પેાતેજ સેવ્ય બની જાય છે, પૂજક પેાતેજ પૂજ્ય બની જાય છે. સાધક પાતેજ સાધ્ય બની જાય છે. એટલે કે જૈન ધર્મમાં ઇશ્વર તરીકેની મેનોપેાલી કોઇ એકોજ સેાંપવામાં આવેલી નથી. પરતુ જે આત્મા જિનેશ્ર્વર ભગવાનની આજ્ઞા મુજબ તપ સચમ અને અહિંસાની પૂર્ણ સાધના કરે તેને ઇશ્ર્વર બનવાનો (પરમાત્મા બનવાનો) પૂર્ણ અધિકાર પણ છે. પ્રશ્ન:- જૈન ધર્મના સિધ્ધાંતા, આચારા, ઘણા ઉંચા હાવા છતાં જૈનોની વસ્તી આટલી બધી ઓછી કેમ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy