________________
જવાબ:- ભલા! એક વસ્તુ તે સમજી લે કે હંમેશાં ઉંચી–કિંમતી અને સુંદર વસ્તુના ગ્રાહકે ઘણું ન જ હોય. સેનાના ગ્રાહકે કરતાં તાંબા-પિત્તળના ગ્રાહકે વધારે જ હોય છે. સારા ઝવેરાતના ગ્રાહકે કરતાં કરારના ગ્રાહકે હમેશા ઘણુજ હેય. બધા જીનું ગજું ઉંચી કિંમતી અને સુંદર વસ્તુ ખરીદવાનું ન હોઈ શકે. શું કદી દરિદ્રી માણસ કિંમતી ઝવેરાત ખરીદી શકે છે તેમ જૈન ધર્મની ઈમારત ત્યાગ–અહિંસા અને તપના દ્રઢ પાયા પર રચાયેલી છે. કારણ કે તેના દેવપણ વીતરાગી; ગુરૂપણ સર્વ ત્યાગી અને જેના ધર્મના આચારોનું પાલન બીજા ધર્મો કરતાં ઘણું જ સુક્ષ્મ અને કઠીન છે. આ સુક્ષ્મ અને કઠીન આચાર પાલનવાળે ધર્મ બહુધા અર્થકામના લાલુપી જીને પ્રસંદ ન પડે તે સ્વભાવિક છે કારણ કે બહુધા લેક જોગ પ્રધાન અને અર્થ પ્રધાન જીવન જીવવાની રૂચીવાળા હોય છે. હવે આ જીવને
જ્યાંથી પિતાની અર્થકામની કામનાઓ રિા થતી લાગે છે. તેવા રાગી હેપી દેવ દેવીઓ પાસે અને અર્થકામની સિધ્ધિ કરાવી આપે તેવા ગુરૂઓની શેધમાં પડે તે સ્વાભાવિક છે
જ્યારે જૈનધર્મમાં તો દેવ-ગુરૂ-ધર્મની આરાધના કેવળ આત્મ કલ્યાણ કરવા માટે જ કરવાનું સ્પષ્ટ પણે વિધાન છે. અને તેથી જૈન સાધુઓના ત્યાગમય અને વૈરાગ્યમય ઉપદેશની વાતો એવા કેવળ અર્થકામના અથી જીવને ન જચે તે સ્વભાવિક છે. ભેચ્છા નિવૃત થયા વગર સાચે વૈરાગ્ય આવતા નથી અને વૈરાગ્ય વગરની હૃદય ભૂમિ ઉપર ભૂમિ જેવી છે તેમાં ધર્મનું બીજ ઉગે નહિ અને સાચા વૈરાગી માટે તે કઠીનમાં કઠીન આચાર પાલન પણ જરાયે મુશ્કેલ નથી હોતું બાકી ધર્મના નામે ભગવૃતિઓ જેમને પષવી છે. તેઓને આ જૈન ધર્મના આચારો કઠીન લાગે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org