________________
સ્વાભાવિક છે. અને તેથી આવા ત્યાગ પ્રધાન-અહિંસા પ્રધાન ધર્મના અનુયાયીઓ વધારે સખ્યામાં ન હેાય એ બની શકે. બાકી એક વાત સમજી રાખવા જેવી છે કે જે ધર્મના અનુયાયીઓની સંખ્યા ઘણી હોય તે ધમ સર્વ શ્રેષ્ઠ સુદર સારી એવું એકાંતે કાંઇજ નથી. એમ તે કલ્ચરના ગ્રાહકો અને કાલસા ના ગ્રાહકે! જગતમાં ઘણી મેાટી સંખ્યામાં હુંમેશાં હાય છે. તેથી કંઈ સાચા ઝવેરાતની કિંમત ઘટી જતી નથી. સખ્યા બળ ઉપર ધર્મનું માપ કાઢી ન શકાય સમ્યગ્ ધર્મના અનુયાયીઓ કરતાં મિથ્યા ધર્મના અનુયાયીઓ હમેશાં વિશેષ જ રહેવાના ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પણ પોતાના પરિવારમાં શ્રાવકા ૧, ૧૯૦૦૦, એક લાખ અને આગણુ સાઠ હજાર હતા, જ્યારે ગૌશાળાના મતને અનુસરનારા ૫૦ લાખ માણસા હતાં હવે કોઇ અજ્ઞાન મનુષ્ય કહે કે ના ના ભગવાન મહાવીરના મત કરતાં ગૌશાળાનો મત (ધર્મ) ઉંચે હશે નહીંતર એના મતના આટલા બધા અનુચાયીએ કેમ થાય ? પણ એવું એકાંતે મનાય જ નહિં કે સારૂ સત્ય અને સુંદર હોય એ બધાને રુચે અને બધા સ્વીકાર કરે જ. હંમેશા કમ રાગની ઉગ્રતામાં સમ્યગ્ ધ પની રૂચી ન જ થાય. પરંતુ મિથ્યા મત રૂપ કુપની ફિચે રહે. તેથી કાઇ પણ ધર્મનું માપ તેના સખ્યાબળ ઉપરથી ન કાઢી શકાય પરંતુ તેના સમ્યગ્ સિદ્ધાંત અને સમ્યગ્ આચારા ઉપરથી જ કાઢી શકાય.
જૈન ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ :--
જૈન ધર્મ ભગવાન તરીકે સત્ત વીતરાગ અરિહંત ને માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org