SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ લીલા રંગની પ્રધાનતાએ લેાકેા પાપટ લીલા છે એમ કહે છે. આને ભાવ સત્ય કહે છે. (૯) ચેાગ સત્ય- જેમ દંડના સંચાગથી મનુષ્યને દ'ડી, છત્રના સંચાગથી છત્રી કહેવાય છે. ધનના સયાગથી ધનવાન વગેરે. (૧૦) ઉપમા સત્ય- આ સ્ત્રીનું મુખ ચન્દ્ર જેવુ' છે, આ સરેાવર સમુદ્ર જેવુ છે વગેરે વાનને ઉપમા સત્ય કહે છે. અસત્ય વચનના ૧૦ પ્રકારઃ (૧) ક્રેાથી જે વચન મેલાય તે ભલે સત્ય હાય તે પણ પરમાથી અસત્ય વચન છે. જેમ પરસ્ત્રી લંપટ ! હું તને સારી રીતે જાણું છું. (૨) માનથી જે વચન ખાલાય તે અસત્ય વાન છે. જેમ કેાઇ જાતિ મમાં આવીને કહે કે તું નીચ જાતિના છે. (૩) માયાથી જે વચન ખેલાય તે અસત્ય વચન છે. જેમ કેાઇને કામ કરવુ પડે તેથી કહે મને પેટમાં દુ:ખે છે, મારૂ માથુ દુ:ખે છે વગેરે. (૪) લેાભથી જે વન ખેલાય તે અસત્ય વચન છે. જેમ આ તારા માલ આજે વેચી નાંખ, નહિતર કાલે ભાવ બેસી જવાની આગાહી છે. તે સામા પાસેથી વધુ લાભ કમાવાની બુદ્ધિથી અસત્ય છે તે. (૫) રાગથી જે વાન ખેલાય તે અસત્ય વચન. જેમ વધુ વ્હાલા દિકરાને અતિ રાગમાં કહેવુ ‘એ મારા ખપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy