________________
૨૬૦
(૬) દ્વેષથી-કરાને દ્વેષથી કહેવુ કે જા ચાલ્યા જા’ મારા ઘરમાંથી, તું આજથી મારે છે.કરેા નથી.
(૭) હાસ્યથી જે વચન મેલાય તે અસત્ય વચન. મજાકમાં કહે તારી સ્ત્રી તે! મરી ગઇ.
(૮) ભયથી—ગુનેા કર્યાં હાવા છતાં ભયથી કહે મેં કર્યાં નથી વગેરે.
(૯) વિકથા–ભેાજનની કથા કરવી, રાજ-રાજવી સંબંધી વાત કરવી, દેશ-પરદેશની વાતેા કરવી, સ્ત્રીના રૂપ, રંગ, વેશભુષા, ભાષા-અલ’કાર, ફેશન વગેરેની કથા કરવી, ચહેં કરવી. આ ધર્મકથાની વિરૂદ્ધ હાવાથી – આત્મહિતઘાતક હાવાથી પરમાથ થી અસત્ય વચન છે.
(૧૦) હિંસાકારી વચન-જે વચન એાલવાથી હિંસા થતી હાય, ખીજાને દુઃખ-પીડા આઘાત પહેાંચતા હેય, તેવુ' વચન ખેલવું તે પણુ અસત્ય વચન છે.
દા.ત. કેાઇની અતિ ગભીર વાત જાહેર કરી દેવી જેથી સામાને આપઘાત કરવા પડે કે માનહાનિના ભયથી હાર્ટ ફેઇલ થઇ જાય. કાઇ પારધી પૂછે કે મૃગ ક્યાં ગયા ? અહિં જાણવા છતાં કહેવુ જોઇએ નહીં. કોઈ જેટલું સત્ય હાય તેટલુ ખેલવાનું ન હોય, પણ જેટલું પરજીવને હિતકારી હાય તેટલુ જ સત્ય ખેલવાનુ છે. જેટલું સત્ય હોય તેટલુ મનુષ્ય માલતા થઈ જાય તેા આ દુનિયા પર ઉલ્કાપાત મચી જાય. રાજ કેટલાયે જીવેાના નાહક પ્રાણ જાય. સારાંશ એ છે કે સંસ્કારી ધાર્મિક મનુષ્ય તેજ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org