________________
૨૬૧
કે અનેત્યાંસુધી પ્રિય અને સત્યવાણી ખેલવા જતાં બીજાને નુકશાન થાય તેવું હાય તા તે વખતે મૌન રાખવુ એજ
શ્રેયકર છે.
આમ દશ પ્રકારનું અસત્ય છે.
અસત્યના બીજા પણ પ્રકારા છે તે જોઇએઃભૂતનિવ- જેમ આત્મા હોવા છતાં પણ નાસ્તિક કહે છે બ્રહ્મા નાસ્તિ' આ વચન પણ અસત્ય છે.
$
અભૂતા ભાવન– જેમ કેાઈ મિથ્યાવાદી કહે કે 'સયંત આશ્મા' આત્મા વિશ્વવ્યાપી છે. એ સસારી આત્મા દેહવ્યાપી હાવા છતાં તેને તે રૂપે કહેવુ' તે અભૂતાવન કહેવાય છે.
અર્થાંન્તર- જેમ કાઈ ગાયને ઘેાડા કહે, સ્ત્રીને પુરુષ કહે વગેરે.
ગાઁવચન:- જેમ માંસાહાર કરો, કાણાને કાણા કહેવે, આંધળાને આંધળેા કહેવા, તિરસ્કાર વચન, આક્રાશ વચન, રે! પરસ્ત્રીંગામી તારૂ' મુખ મને બતાવીશ નહિ. વગેરે વચના એલવાં તે. શાસ્ત્રવિરૂદ્ધ વચના એલવાં તે પણ મહામૃષા વચન છે. જેમ વિધવા વિવાહ કરવામાં પાપ નથી, બીલાડી પાસેથી ઉંદરને છેડાવવા તે પાપ છે, જેમ પરલેક નથી, ઈંડામાં જીવ નથી વગેરે વચનેા પણ મહાપાપકારી વચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org