________________
૨૨૮
હવે તે સાફ કરવા આપણે કયા સાધના અને કેવા પ્રયત્ન કામે લગાડીએ છીએ તેના ઉપર મેાડુ કે વહેલુ આત્મઘર સાફ થવાના આધાર છે.
મારે મારૂં આત્મઘર સાફ કરવુ જ છે. આવા નિર્ધાર સાથે સાફ કરવાના યેાગ્ય ધર્મ પુરુષાર્થ હશે તેા જરૂર મેડાવહેલા સાફ થયુ જ સમજો.
આ નવ તત્ત્વાનું યથાસ્થિત જ્ઞાન અને તેના પર અવિ પરિત દઢ શ્રદ્ધા સાથે હૈય તત્ત્વાના ત્યાગ, ઉપાદેય તત્ત્વાનુ ગ્રહણ અને જીવ–અજીવના યથાથ વિવેક દ્વારા મેાક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મુમુક્ષુ આત્માએ અવશ્ય આ નવ તત્ત્વાના ગુરુગમથી વિસ્તૃત અભ્યાસ કરવે.
અમારૂ' લખેલુ' સરળ નવ તત્ત્વનું પુસ્તક આ વિષય સમજવા જરૂર ઉપકારક થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org