SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ જેનું ધ્યાન કર્યુ· તેનાથી ચિત્તમાં કલેશજ થયા છે, દુ:ખ અને અશાંતિના દાવાનળમાં જઇને પડ્યો છું, સાચા સુખ અને શાંતિથી વ'ચિત રહ્યો છુ', કલેશ અને ઉદ્વેગનુ જ ભાજન અન્યા છું, અનેક પાપાથીજ ખરડાયા છુ' તેા હવેથી ધ્યાનના વળાંક બદલવાના નિર્ધાર કરો. ધ્યાન તેા જીવ કોઇને કોઇ પ્રકારનુ` કરતાજ હેાય છે. તેા પછી ધ્યાન એવું કેમ નહિ કરવું કે જેથી અનેક ભવેાના સંચિત પાપકર્મા બળીને ભસ્મીભૂત થાય, કુસંસ્કારા અને કુવાસનાએના નાશ થાય, પુણ્ય કર્માનુ' ઉપાર્જન થાય, ચિત્તમાં શાંતિને વાસ થાય, સહજ આત્માનંદની પ્રાપ્તિ થાય, જ્ઞાનાદિ સ`પત્તિએ પ્રાપ્ત થાય, જન્મ-જરા મરણાદિ દુઃખેાથી મુકત અને. જો અશુભ ધ્યાન કરવુ' આપણને આધીન છે તેા શુભ ધ્યાન પ્રશસ્ત ધ્યાન કરવું પણ આપણનેજ આધીન છે, કઈ અશુભ ધ્યાન કરવાના આપણા સ્વભાવ નથી, પણ અશુભ ધ્યાન કરવું તે તે મનની વિકૃતિ છે, મનના સડા છે. શુભ ધ્યાન–પ્રશસ્ત ધ્યાન વું એજ આત્માને અત્યંત હિતકારી છે, તેજ આત્માનું પરમ કર્તવ્ય છે, તેજ મનની સૌંસ્કૃતિ છે. માટે મળેલા ઉત્તમ માનવ જીવનને અશુભ ધ્યાન કરી કરીને અરષાદ ન કરતા શુભ (પ્રશસ્ત) ધ્યાન દ્વારા જીવનને સુસ સ્કારિત, સુખ, શાંતિવાળું અનાવવું જરૂરી છે. જૈન દર્શનમાં ચાર પ્રકારનાં ધ્યાન અતાવેલાં છે: (૧) આત્ત ધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુકલધ્યાન. આ ચારમાં પ્રથમનાં બે ધ્યાનેા અશુભ (અપ્રશસ્ત) છે અને બાકીનાં બે ધ્યાનેા શુભ (પ્રશસ્ત) છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy