________________
૧૩૬
嗡
૨૨ જૈન દર્શનમાં ધ્યાન
品
Jain Education International
ધ્યાન એટલે શું?
કોઇપણ જડ-ચેતન પદ્માનું સ્થિર-એકાગ્ર ચિંતન કરવું તે ધ્યાન.
i
અનાદિકાળથી જીવ અજ્ઞાનવશ મેાહવશ – કષાષવશ કોઇને કોઇ પ્રકારનું ધ્યાન કરતાજ હેાય છે. કોઇ ધનનુ ધ્યાન કરે છે, કાઇ સ્ત્રીનું ધ્યાન કરે છે, કાઇ પુત્ર-પુત્રીનુ' ધ્યાન કરે છે, કાઇ યશ-કિર્તીનું ધ્યાન કરે છે, કાઇ મંગલાનું ધ્યાન કરે છે, તે કેાઇ મેાટરનું, કાઇ રેડીયેાનું, કાઈ ભેાજનનું કાઇ વેપારનું, કાઇ શરીરનું ધ્યાન કરે છે. આવું અ કામ વિષયક સતત દીર્ઘકાલીન ધ્યાનના પ્રભાવે આત્મામાં કુસ સ્કારો અને કુવાસનાએ ખૂબજ દૃઢ બની ગઇ છે. અને આવા અશુભ પાપમય ધ્યાનના યેાગે જીવ અનંત કાળથી ભિન્ન ભિન્ન ભિન્ન ૮૪ લાખ ચેાનિએમાં અનંતાનંત જન્મ-મર ણાદિ કષ્ટા-યાતનાએ ભાગવી રહ્યો છે. હવે દેવાને પણ દુર્લભ એવા ઉત્તમ માનવ દેહ પામી અનંત જન્મ-મરણના દુ:ખામાંથી મુક્ત અનવુ' હાય, કુસંસ્કાર અને કુવાસનાઓની નાગચૂડમાંથી છુટી અપૂર્વ સહજ આનંદ અને શાંતિ પ્રાપ્ત કરવી હાય તેા ધ્યાનના વિષય મલ્યા વિના જીવના છૂટ નથી.
આપણને હૃદયથી એમ લાગતું હેાય કે આજ સુધી મે
-
品
For Private & Personal Use Only
www.jainelibrary.org