________________
૭૭
આગળથી લાલ-પીળા રંગની ઉપાધી હટાવી લેવામાં આવે
સફેદનું સફેદ જ છે. તેમ આત્મા પણ મૂળ સ્વભાવે શુદ્ધ ફટિક રત્ન જે વેત છે. તેની આગળ કર્મરૂપી ઉપાધી આવવાથી તે બીજા સ્વરૂપે બની ગયેલ હોય તે લાગે છે. બસ, હવે તે કર્મરૂપી ઉપાધી દૂર કરી નાખે તે આત્મા શુદ્ધને શુદ્ધ જ છે.
પાણીમાં ઉષ્ણતા અગ્નિની ઉપાધીથી આવી હતી. હવે અગ્નિની ઉપાધી દૂર કરી તો પાણે શીતનું શીત જ છે. સુવર્ણમાં દ્રવતા અગ્નિના સંબંધથી આવી હતી હવે અગ્નિને સંબંધ દૂર કર્મો તે સુવર્ણ ઘનનું ઘન જ છે.
કુમિત્રના સંગથી મનુષ્યમાં ખરાબી આવી હતી તે કુમિત્રને સંગ દૂર કરી હવે કલ્યાણ મિત્રને સંગ કરે તે આવેલી ખરાબી દૂર થઈ જાય છે.
તેમ આત્માના મૂળ સ્વભાવમાં વાસ્તવિક કોઈ ખરાબી નથી પણ અનાદીકાળથી કર્મમિત્રના કુસંગથી આત્મામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, વિષયાસક્તિ વગેરે દૂર કરી શુદ્ધ ધર્મની આરાધના આત્મા કરે તો શુદ્ધ બુદ્ધમુક્ત નિરંજન નિરાકાર બની જાય.
આત્માએ પોતે જ પિતાનું મૂલ્ય કર્મરૂપી પાણીને સંગ કરી ઘટાડયું છે. જેમ દૂધ પાને સંગ કરે છે તો દૂધનું મૂલ્ય ઘટી જાય છે. શુદ્ધ દૂધ રૂપિયે શેર વેચાતું હતું તે દૂધમાં પાણી ભળ્યું તો ૮-૧૦ આને શેર વેચાવું પડે છે તેમ આત્મારૂપી દૂધ કમરૂપી પાણી સાથે ભળ્યું તેથી જ આત્માના ભાવ ઘટી ગયા છેહવે તેના મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org