________________
પુદ્ગલાસ્તિકાયના–
કાળ
77
૨૦૮
""
૧ ભેદ
પ્રશ્ન:- ધર્માસ્તિકાય કેાને કહેવાય છે.?
જે જડ પુદ્ગલેાને અને જીવાને ગતિમાં—શાલવામાં સહાય કરે છે તેને ધર્માસ્તિકાય કહે છે. આ ધર્માસ્તિકાયના અસંખ્યેય પ્રદેશ લેાકાકાશમાં સત્ર વ્યાપ્ત છે. જો કે પુદ્ગલે અને જીવે। સ્વયં ગતિશીલ હોય છે. પણ જેમ માછલીને ચાલવામાં પાણી સહાયભૂત થાય છે તેમ આ ધર્માસ્તિકાય નામનુ લેાકવ્યાપી દ્રવ્ય સ્વયં ગતિશીલ એવા જીવ અને પુત્ ગલેને ગતિમાં સહાયભૂત થાય છે. તેથી જડ પુદ્ગલેાની અને જીવની ગતિનું નિયામક દ્રવ્ય ધર્માસ્તિકાય છે.
""
Jain Education International
અને પરમાણુ ( ૪ ભેદ ) (એક સમયરૂપ)
ખીજું જે આ દ્રવ્ય લેાકમાં ન હેાત તેા કર્મમુક્ત થયેલ આત્માએ લેાકાતે જઇનેજ ન અટકત પણ અલેાકમાંઅનંત આકાશમાં ગમે ત્યાં ફરતા ફરત. તેથી લેાકાન્ત સુધીજ સિદ્ધોની ગતિનુ કારણ ધર્માસ્તિકાય છે. તેથી આગળ સિદ્ધોની ગતિ થતી નથી. આમ તે આ દ્રવ્ય કેવળજ્ઞાની ગમ્ય છે. અરૂપી અને જડ છે. છતાં યુક્તિથી અનુમાનથી અને આગમ પ્રમાણથી આ દ્રવ્ય સિદ્ધ થાય છે.
પ્રશ્નનઃ- અધર્માસ્તિકાય કેાને કહે છે ?
ઉત્તરઃ- જે જીવા અને પુદ્ગલાને સ્થિર રહેવામાં સહાય કરે તેને અધર્માસ્તિકાય કહે છે. જેમ વૃદ્ધ આદમી આમ તે પેાતાની શક્તિથી ઉભા રહે છે પણ તેને ઉભા રહેવામાં લાકડી સહાય કરે છે. તેમ સ્વયં સ્થિર રહેવાના
For Private & Personal Use Only
www.jainelibrary.org