________________
२०७
તેજ દીપકને મોટા બંગલામાં મૂળે તો આખા બંગલામાં પ્રકાશના કિરણો ફેલાવીને વિકાસથી રહે છે. તે દીપકને પ્રકાશ તો રૂપી હોવા છતાં સંકેરા–વિકાસ પામી શકે છે તો અરૂપી ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તે નાના મોટા દેહમાં સંકેરા કે વિકાસથી રહે તેમાં તે પુછવું જ શું? તેથી જેન દર્શન મતે જીવ ચૈતન્ય સ્વરૂપી, જ્ઞાનાદિ ગુણેથી ભિન્નભિન્ન, પરિણામી નિત્ય, દેહવ્યાપી, કર્મ કર્તા-ભોક્તા અને સંકેચ વિકાસશીલ છે.
અજીવ તત્ત્વ
જીવથી તદ્દન વિપરિત લક્ષણવાળું જડતત્ત્વ છે. તે અજીવ તત્ત્વ પાંરા વિભાગમાં વહેંચાયેલું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પગલાસ્તિકાય (૫) કાળ.
આ પાંરામાં પગલાસ્તિકાયને છોડીને બાકીના ચાર દ્રવ્યો અરૂપી (અમૂર્ત) છે જ્યારે પુગલાસ્તિકાય રૂપી (મૂત્ત) છે.
પ્રશ્ન - મૂત્ત—અમૂર્તાનું લક્ષણ શું?
જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તેને મૂત્ત (રૂપી) કહે છે. અને જેનામાં તે રૂપાદિ ન હોય તેને અરૂપી–અમૂર્ત કહે છે.
તે પાંચે અજીવ દ્રવ્યોના ૧૪ ભેદ છેઃધર્માસ્તિકાયના- સ્કંધ-દેશ-પ્રદેશ (ત્રણ ભેદ) અધર્માસ્તિકાયના- , ;)
( , ) આકાસ્તિકાયના- 5 ); ?
( ૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org