________________
૨૦૬
અવિરતિ, કષાય, ચાગ, પ્રમાદ, હિંસાદ્ધિ આશ્રવા દ્વારા કર્મનેા કર્તા છે અને તેજ તે કર્મોના ફળનેા લેાક્તા છે. કરે પેાતે અને ભગવે બીજા તે કેમ અને ? પાતે ખાય તેા સંડાસ પણ પેાતા નેજ જવું પડે. પાણી પીવે તે તે પેશાબ કરવા પણ પેાતાનેજ જવુ પડે. તેમ પેાતે કર્મ કરે તેા ભાગવે પણ પોતે.
સ'સારી જવ દેહવ્યાપી છે પણ વિશ્વવ્યાપી નથી. દેહમાંજ જીવના ધર્મો જેવાકે જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રવૃતિ – નિવૃત્તિ, હાસ્ય, રતિ, અરતિ, શેાક, લય, રાગ દ્વેષ, સુખ-દુ:ખ વગેરે જણાય છે. બીજે દેહથી અતિરિક્ત કયાંયે તે દેખાતુ' નથી. અને દેહના વધથીજ તેણે હિંસા કરી. જીવવધ કર્યો કહેવાય છે, પણ સત્ર જીવ વ્યાપક હાય તે આને જીવવધ કર્યો-માર્યો તે વ્યવહાર ન થઇ શકે. અને પરલેાકમાં જીવનુ' ગમનાગમન પણ ન ઘટી શકે. તેથી જ્યાં જીવના ગુણા દેખાય ત્યાંજ તે હાવાનુ સિદ્ધ થાય છે. જીવના ગુણા દેહમાંજ પ્રત્યક્ષ સિદ્ધ-અનુમાન સિદ્ધ દેખાય છે. તેથી જીવ દેહવ્યાપી છે પણ જગતવ્યાપી નથી. શરીરના જે ભાગમાં સુખ-દુઃખના અનુભવ થાય ત્યાં ત્યાં જીવ સમજવાના, નખના અગ્રભાગમાં કે વાળમાં આત્મા નથી તે તેને કાપતાં ત્યાં દુઃખના અનુભવ થતા નથી.
‘જીવ સ’કાચ વિકાસશીલ છે’
જીવ મરીને જેવા જેવા નાના એટા શરીરમાં જાય છે તેના જેવા નાના મેાટે થઇને રહે છે અથવા આત્માના અસ યૈય પ્રદેશેા નાના શરીરમાં સકાચાઇને રહે છે અને હાથી જેવા ભીમકાય શરીરમાં વિકાસ પામીને રહે છે. જેમ દીપકને પ્રકાશ નાના ઓરડામાં સફેારા પામીને રહે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org