________________
૨૪૯ ચરવળો રાખી ઈરિયાવહિયાની ક્રિયા કરવાપૂર્વક કરેમિ ભંતે સામાયિક સુત્રના ઉચ્ચારણપૂર્વક પાપને મન-વચન અને કાયાથી ત્યાગ કરી ૪૮ મિનિટ સુધી જ્ઞાન-ધ્યાનમાં રહેવું તેને શ્રાવકનું સામાયિક વ્રત કહેવાય છે.'
આ વ્રતના દીર્ઘકાલીન અભ્યાસથી સર્વવિરતિ યાવજજીવ સામાયિક વ્રત લેવાને ભાવ પ્રગટે છે. તેથી અલ્પકાલીન સામાયિક પણ યાજજીવનું સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત કરવાની ભાવનાથી જે શ્રાવક કરે.
(૧૦) દેશાવગાસિક વતઃ
આ વ્રતમાં પૂર્વે લીધેલાં વ્રતનો વધુ સંક્ષેપ કરી ઓછામાં ઓછું એકાસણું કરી સવારે સાંજ પ્રતિક્રમણ કરે અને ન બની શકે તે ૮ સામાયિક + ૨ પ્રતિક્રમણ વતી બે વધારે એમ ૧૦ સામાયિક કરી ઉપાશ્રય મંદિર અને પિતાના ઘર સિવાય પ્રાયે તે દિવસે બહાર બીજે જવા આવવાના નિયમ કરી આત્મધ્યાનમાં રહે તેને દેશાવગાશિક વ્રત કહે છે.
આ વ્રત મહિનામાં એક-બે-ત્રણ વગેરે વાર પણ કરવાનું વ્રત લે. તેને બને તો વર્ષમાં મારે આટલાં દેશાવશિક વ્રત કરવાં એવી પ્રતિજ્ઞા કરે. આમ દેશાબંગાસિક વ્રતના અભ્યાસથી જીવ વધુને વધુ વિરતિની તરફ આગળ વધી
(૧૧) પૌષધ રતઃ
સંસારમાં પાપની પ્રવૃત્તિઓમાં ધર્મનું શેષણ થઈ રહેલું જોઈ તે શાષણે રેજને જ ન થતું રહે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
પNT