________________
૨૪૮
અચે નહીં. મારી પાસે આજ પૈસા હેાત તેા એક સુંદર મીલ ખાલી મીલમાલિક અનત પણ શું કરૂ? આવા આવા કેઇ દુર્ધ્યાનના વિસારાથી મનુષ્ય ભયકર તીવ્ર ચિકણાં પાપકર્મો મધે છે.
અને આવા વિચાર કરવાથી કઈ મલી જતું નથી. આવા વિચાર ન કરે તેા ચાલે તેમ છે. છતાં મહાધ, અજ્ઞાની અને નવા જીવ શુભ વિચારને છેડી આવા બિનજરૂરી પાપવિારા કર્યાં કરે છે. વિવેકી શ્રાવક આવા અનદંડ કારીભૂત બીનજરૂરી પાપા નહિં કરવાની પ્રતિજ્ઞા કરે છે તેને શ્રાવકનુ આðસુ વ્રત કહે છે.
(૯) નવસુ સામાયિક વ્રતઃ
આ વ્રત લેતાં સુશ્રાવક સામાયિક ગુણને મહિમા અને સાવદ્યપ્રવૃત્તિની ભયકરતાના વિરાર કરે છે કે મારા આત્માનુ સ્વરૂપજ સામાયિક મય–રાગ-દ્વેષથી રહિત મધ્યસ્થ સમભાવ વાળું છે તે મારે રાગ-દ્વેષના વિકલ્પે અને પ્રવૃત્તિને રોકવી તેજ હિતકારી છે. જેથી હું મારા સ્વભાવમાં-સામાયિકમય સ્વરૂપની નજીક પહેાંચી શકું. અવિરતિમાં રહી હું કેઇ આરંભ–સમાર ંભની અને રાગ-દ્વેષની પ્રવૃત્તિએ કરૂ છું અને એથી હુ‘ પાપકર્મોથી ખ'ધાઈ રહ્યો છું તેથી હુ· અવિરતિના પાપથી બચવા, જ્ઞાન-ધ્યાન-જાપ દ્વારા રાગ-દ્વેષને રાકવા અને આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા એ ઘડીનું રાજ (૪૮ મીની ટનું) સામાયિક વ્રત કરવાની હું પ્રતિજ્ઞા કરીશ.
..
શુદ્ધ ધેાતીયું પહેરી, અલંકાર વગેરેને ત્યાગ કરી, ઉનના આસન (કટાસણા) ઉપર બેસી, હાથમાં મુહપત્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org