________________
૧૦
જૈન ધર્મમાં આત્માનું સ્વરૂપ :-- અનંત જ્ઞાનમયઅનંત સુખમય અક્ષય માનેલું છે. (મુળ શુધ્ધ સ્વરૂપ) દરેક વ્યક્તિના આત્મા જુદા જુદો છે. એમ માને છે. ભલે મુળ આત્માના સ્વરૂપની ષ્ટિએ આત્મા એક હોય પરંતુ વ્યક્તિ તરીકે આત્માએ અનંત છે.
જૈન ધર્મીનુ ધ્યેય :- જન્મ મરણથી પીડાતા સંસારી જીવેાને તેના ત્રાસથી છેડાવી વીતરાગ સર્વજ્ઞ બનાવી અક્ષય સુખમય મેાક્ષમાં પહોંચાડવા,
વિશેષ જૈન ધર્મોની માહિતી માટે આગળ આ પુસ્તકમાં આપેલા વિષયેા વાંચેા.
આ રીતે પ્રથમ પ્રકરણમાં સંક્ષેપમાં જૈન દર્શનનુ દિગ્દર્શન માત્ર કરાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org