________________
૧૪૪
રૌદ્રધ્યાનનાં ૪ પ્રકારઃ
(૧) હિંસાનુબંધી (૨) મૃષાનુ ધી (૩) તૈયાનુખ ધી (૪) વિષય સ‘રક્ષણાનુબંધી
રૌદ્રધ્યાન એટલે શું?
રૌદ્ર ક્રૂર ધ્યાન. હિંસાદી પાપે કરવામાં અતિ ક્રૂર ચિત્તને પરિણામ તેને રૌદ્રધ્યાન કહે છે.
=
હિંસાનુખશ્રી રૌદ્રધ્યાનનું સ્વરૂપ:
જીવાના વધ કરવાનું, ગાઢ અંધને આંધવાનું, દહન કરવાનું, અંકન કરવાનુ, કાપવાનું, તેને ખતમ કરવાનુ દુઃખમાં નાખવાનું, ખૂન-હત્યા કરવાનું જે ક્રૂરધ્યાન તેને હિંસાનુખ ધી રૌદ્રધ્યાન કહે છે. ભલે તે વખતે જીવ તે હિંસાની ક્રિયા ન કરતા હાય, પરંતુ તે કરવાના દૃઢ અધ્યવસાયથી કંઇ ભયંકર પાપકર્મોનુ' ઉપાર્જન કરે છે. આ રૌદ્રધ્યાની અતિ ક્રાધ રૂપી ગ્રહથી પકડાયેલે હૈાય છે. અર્થાત્ ઉત્કટ રાષને ધરનારા હેાય છે. અતિ ઉઢ માન-માયા-લેાલ-વશ પણ હિંસાનુખ ધી ધ્યાન હાય છે.
મૃષાનુબંધી રૌદ્રધ્યાનનું
સ્વરૂપ:
હું એવું વચન એટલું કે સામી વ્યક્તિના છક્કા છૂટી જાય. તને જેલ ભેગાજ થવુ પડે, ઘરનાં નળીયાં પણ વેચવા પડે, તેની સ્ત્રીનાં ઘરેણાં વેચતાં પણ પુરૂ ન થાય.
અથવા એના ઉપર એવા આક્ષેપ-આરોપ લગાડું” કે તેની આબરૂના કાંકરા થઈ જાય. કે મહારમાં માં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org