________________
૧૪૩
પાલન કરૂ' છે' તેના ફળ તરીકે ભવિષ્યમાં-આગામી જન્મમાં ઉત્તમ ભેગા-સ‘પતિએ દેવીએ વિગેરે મળજો. આવેા ઉત્તમ ધર્મ અને તપ વેચી એના બદલામાં આવી તુચ્છ-વિનધર વસ્તુ માંગવી તે મહાન અજ્ઞાનતા છે. કાડી ખાતર ક્રાડાને ફેંકી દેવા જેવુ' મૂખ કા છે.
તે પણ અત્યંત વિષયાસક્ત મનુષ્યાજ બહુધા ધર્મ સાધન-તપ-ત્યાગ વગેરે આવા દિવ્ય ઉત્તમ ભાગ સુખેા માટેજ કરતાં હોય છે. તેથી ધર્મસાધના મદલ દિવ્ય ઉચ્ચ ભૌતિક સુખાની તીવ્ર અભિલાષા કરવી તેને નિદાન નામનુ આત ધ્યાન કહે છે.
આ નિયાણાનું ચિંતન અધમ છે. ધમ રૂપી હસ્તિરત્ન વેચી ગધેડા ખરીદવા જેવું માલિશ-અજ્ઞાન-ચેષ્ટિત છે. અજ્ઞાનથી અધ અને ચ'રાળ સ્રીના કટાક્ષથી રહિત થયેલા પુરૂષ! ઉંચા વૈભવ અને ભાગના કામી તેના સર્જનમાં અત્યંત આસકિતને ધારણ કરે છે. જ્યારે વિદ્વાનાનુ ચિત્ત મેટા માક્ષનીજ આકાંક્ષામાંજ એક્તાન હેાય છે.
આ ચાર પ્રકારનુ આત ધ્યાન રાગ-દ્વેષ અને મેહને પરવશ જીવાને હેાય છે. આ ધ્યાન સ`સાર વૃદ્ધિ કરનારૂ અને તિય ́ચ ગતિ (પશુ-પક્ષી–પતગ ચેાનિ) નું કારણ છે. તેથી આ ચાર પ્રકારના આ ધ્યાનનું સ્વરૂપ જાણી તેને ત્યાગ કરવા અહર્નિશ કટીબદ્ધ રહેવુ જોઇએ. આ ધ્યાન ૧ થી ૬ ગુઠાણા સુધી અસ્તિત્વ ધરાવે છે. કારણ કે ત્યાંસુધીજ પ્રમા ચેાગ છે. પ્રમાદવશ જીવે આ અશુભ-નીચ ધ્યાનને કરતા હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org