________________
૧૮૮
કોઇવાર સ્થાન સ્થાન પર સત્કાર-માન તેા કેાઇવાર અપમાન, તિરસ્કાર, કાઇવાર રાગી તે ફાઇવાર નિરાગી, કોઇવાર હ તો કોઈવાર શેક, કાઇવાર કાય તો કાઇવાર માન, કાઇવાર માન તેા કોઇવાર માયા લાભ, કાઇવાર પ્રેમ તેાં કોઇવાર દ્વેષ, કાઇવાર કાયલ જેવા કઢ તા કોઇવાર ભેંસાસૂર, કોઇવાર યશ તા કોઇવાર અપયશ, તું અન તીવાર પામ્યો.
બીજું એકવારને જીગરજાન મિત્ર શત્રુ બની ગળુ કાપે છે. એકવાર સગાં થતાં આવનાર બીજા પ્રસ`ગે વિરાધી બની જાય છે. એકવાર પુત્ર તેા ખીજા જન્મમાં પિતા અને છે. અને પિતા પુત્ર બને છે, માતા પત્ની અને છે અને પત્ની માતા અને છે. આવી સંસારની વિષમતાઓને જાણી કયા વિદ્વાનનુ ચિત્ત સ’સારમાં આનન્દ્વ પામે ?
એકત્વ ભાવના:
અનાદીકાળથી જીવનુ એકાકીપણુ તા જુએ કે કેઇ પાપાનથી આણેલા બૈભવેાની મજા માણવામાં આખું કુટુંબ સાથે પણ, મરતી વખતે સાથે જવામાં કોઇ નહી. દુતિમાં કમના દંડામાર તેા એકલાએજ સહુવાના ! જીવ જન્મે એકલા અને મરે પણ એકલેા, કમ સ્વયં કરે એકલા અને ભાગવે પણ એકલેા, રાગની પીડા એકલાએજ સહેવાની, તેમાં કેઇ પણ સ્નેહી કુટુંબીજન વેદના લઈ શકે નહિ, છતાં જેનાં માટે વિશ્વાસુને ઠગે છે, ન્યાયથી ભ્રષ્ટ થાય છે, ધમકમ ચૂકે છે, કેઇ હિંસાદ્વિ પાપા જેની રક્ષા પાષણ માટે કરે છે, જેના માટે ક્ષણ ક્ષણ ચિંતા કરે છે. એવે! આ દેહ પણ પરભવે જતાં એક ડગલું પણ સહાયમાં આવવા તૈયાર નથી. પેાતાનાં સ્વામાંજ તત્પર એવા સ્વજને તથા સ્વદેહાદિ સર્વની તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org