________________
૨૯૪ સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ બધા મતિજ્ઞાનના પર્યાય છે.
ઈહા- અન્વયનું ઈહન (રિતન) અને વ્યતિરેક ધર્મોની પર્યાલેરચના.
અપહ- નિશ્ચય. વિમર્શ – અપાયની પૂર્વે અને ઈહાની ઉત્તરમાં થનાર બંધ માગણ– અન્વય ધર્મોનું અન્વેષણ. ગવેષણ- વ્યતિરેક ધર્મોનું આલેરાન. સંજ્ઞા- અવગ્રહની ઉત્તરમાં થનાર મતિ વિશેષ.
સ્મૃતિ- પૂર્વ અનુભૂત પદાર્થનું જ્ઞાન થવું તે. મતિ- સૂક્ષ્મ ધર્મોનું આલેચન કરનાર તે.
પ્રજ્ઞા- વિશિષ્ટ ક્ષયપશમના વેગે વસ્તુમાં રહેતા ધર્મોનું યથાવસ્થિત આલેરાન કરનાર. જો કે આ બધામાં કંઇક વ્યાખ્યા ભેદ હોવા છતાં પણ તવતઃ બધુ મતિજ્ઞાન જ છે.
આ મતિજ્ઞાન પશમના ભેદથી અનંતભેદવાળું છે. સમ્યગદષ્ટિ કે મિથ્યાદષ્ટિની વિવક્ષા ન કરીએ તો મતિજ્ઞાની જી અનંતા હોવાથી મતિજ્ઞાન પણ અનંત પ્રકારનું છે.
શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ:
(૧) અક્ષરશ્રત- અકારાદિ અક્ષરેથી જે જ્ઞાન થાય તે. બધીજ લીપીઓ.
(૨) અક્ષરધૃત- જ્યાં સ્પષ્ટપણે અક્ષરનું જ્ઞાન ન થાય છે. દા.ત. ઉધાસ, નિશ્વાસ, છીંક, બગાસું આદિ.
(૩) સંગીશ્રત- પૂર્વાપર વસ્તુને વિચાર કરી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org