________________
૨૯૫ તે. આ જ્ઞાન મનઃ૫ર્યાપ્તિએ પર્યાપ્તાને હેય. . (૪) અસંજ્ઞીશ્રુત- જેથી પ્રાણી પૂર્વાપરને વિરાર ન કરી શકે છે. અસંસી (મન વગરના) એવા જીને હાય.
(૫) સમ્યફશ્યત- સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનને સમ્યફમૃત કહેવાય અથવા જિનાગ મેનું જ્ઞાન એ સભ્યશ્રુત.
(૬) મિથ્યાશ્રત- મિથ્યાદષ્ટિના શ્રુતને મિથ્યાશ્રુત કહેવાય અથવા સંસારવર્ધક-અર્થકામનાં પોષક એવા લોકિક શાને મિથ્યાશ્રુત કહેવાય.
(૭) સાદિકૃત- એક જીવને આશ્રીને સાહિશ્રુત અથવા ભરત અને ઐરવતક્ષેત્રમાં તીર્થ સ્થપાય ત્યારે મૃતની સાદિ કહેવાય.
(૮) અનાદિઋત- મહાવિદેહક્ષેત્ર આશ્રી શ્રુત અનાદિ છે. અથવા ઉપશમભાવ આશ્રી પ્રવાહથી અનાદિ.
(૯) સપર્યાવસિતકૃત- એક પુરુષને આશ્રીને એ જ્યારે સમક્તિથી પડે ત્યારે અથવા કેવળજ્ઞાન પામે ત્યારે શ્રુતનો નાશ–અંત હાય. અથવા પાંચ ભારતમાં અને ઐરવતમાં
જ્યારે શાસનનો વિચછેદ થાય ત્યારે, અથવા મૃતનો ઉપયોગ ન હોય ત્યારે સપર્યવસિતશ્રુત કહેવાય.
(૧૦) અપર્યવસિતકૃત– અનંત-જેને અંત નથી એવું મૃત. સર્વે પુરુષ આશ્રી દીપણ શ્રતને અંત નથી. મહાવિદેહ ક્ષેત્ર આશ્રી અનંત (ત્યાં હંમેશા શ્રત હોયજ, તીર્થ સદા હેવાથી).
(૧૧) ગમિકશ્રત- જેમાં એકસરખા આલાવા હોય એવા શ્રતને ગમિકશ્રુત કહેવાય.
(૧૨) અગમિકશ્રત- જેમાં એકસરખા આલાવા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org