________________
૨૯૬
એવા શ્રતને અગમિશ્રુત કહેવાય.
(૧૩) અંગાવિષ્ટકૃત- ગણધરરચિત બાર અંગ એ અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય.
(૧) અંગબાહ્યશ્રુત- તે સિવાયનું શ્રુત ગબ્રાહ્ય કહેવાય.
છે. શ્રુતજ્ઞાનના પર્યાય બતાવશો?
જ, શ્રત, સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના, આગમ આ દશ શ્રુતના પર્યાય છે. આ
પ્ર. શ્રુતજ્ઞાન લેવાનો વિધિ બતાવશે? જ. શ્રુતજ્ઞાન લેવાને વિધિ આ પ્રમાણે છેઃ
(૧) સાંભળવાની ઈચ્છા પ્રથમ હેવી જોઈએ. સિદ્ધાંત લેવાવાળા શિષ્ય એકચિત્તથી ગુરુમુખથી નીકળતા વાનની વાંછા કરે.
A (૨) પુનઃ પૃચ્છા- સંદેહ પડતાં વિનયપૂર્વક – નમન સહિત પુનઃ ગુરુમહારાજને પૂછવું.
(૩) સાંભળવું– ગુરુમહારાજ જે સંદેહને ખુલાસો કરે તે સાવધાન થઈને સાંભળ.
() ગ્રહણ કરવું- પછી તે અર્થને ગ્રહણ કરી રાખવે. (૫) ઈહા કરવી– તેના પર પૂર્વાપર વિચાર કરે તે.
(૬) અપાય કરે– પછી તે અર્થને નિશ્ચય કરી રાખે કે “આ વસ્તુ આમજ છે.
" (૭) ધારણા- પછી તે અર્થને ભૂલે નહીં એ રીતે ધારી શખવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org