________________
૨૯૩
જ. નૈશ્ચયિક અર્થાવગ્રહની પછી ઈલ્હા અને અપાય જ થયા તે અપાયની પુનઃ ઇંહા અને અપાયની અપેક્ષાએ પૂર્વના અપાય તે સામાન્ય વસ્તુગ્રાહી હેાવાથી અર્થાવગ્રહ કહેવાય છે. ભાવિ વિશેષની અપેક્ષાએ પૂર્વ પૂર્વના અપાય એ સામાન્ય વસ્તુગ્રાહી હૈાવાથી ઉપચારિક અર્થાવગ્રહ કહેવાય છે. બીજી આવી પુનઃ પુન: સામાન્ય-વિશેષ અપેક્ષા ત્યાંસુધી કરવી કે ચાવત્ અંત્ય વિશેષ.
પ્ર. ખબર શી પડે કે આ અત્ય વિશેષ છે? જ. પ્રમાતાને જે વિશેષની આગળ તેની પુનઃ જિજ્ઞાસા ન થાય તે અંત્ય વિશેષ સમજવે.
આદ્ય નૈૠચિક અર્થાવગ્રહ, એ અર્થાવગ્રહજ ખની રહે છે. અને અંત્ય વિશેષ એ અપાયજ બની રહે છે. તેની પછી પુનઃ ઇહા–અપાય શતા નથી. જ્યાં આગળ જ્ઞાતાને વિશેષની આકાંક્ષા નિવૃત્ત થાય તે અપાયજ બને છે, તેના અવગ્રહ પુનઃ અનતા નથી.
પ્ર.' અપાય અંતે ધારણા થાય છે તે ધારણા શુ છે ? જ. અપાયથી વસ્તુના નિણ ય કર્યાં પછી જ્યાંસુધી તે અના સતત ઉપયાગ વતે ત્યાંસુધી ધારણા કહેવાય.
પ્ર. જાતિસ્મરણ શું છે ?
જ. જાતિસ્મરણ એ પણ્ આ મતિજ્ઞાનનેાજ એક પ્રકાર છે. આ જાતિસ્મરણ અસંખ્યેય ભવેાનું પણ થઈ શકે છે. પ્ર. મતિજ્ઞાનના બીજા પર્યાયેા કયા છે ?
જ. ઈહા, અપેાહ, વિમશ, માણા, ગવેષણા, સંજ્ઞા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org