________________
૧૨૯
નથી પણ શુદ્ધ ક્ષાયિક ભાવે સથા કર્માંના ક્ષયથી ઉત્પન્ન થયેલા ગુણા-પર્યાયેા એજ વાસ્તવિક આત્માના છે. જડના ગુણા અને પર્યંચેાથી મારે। આત્મા તદૃન જુદો છે. મારૂ તેનાથી તદૃન જુદું સ્વરૂપ છે. મારે જડ પદાર્થોના ગુણ પર્યાય સાથે શું સંબંધ છે ? તેથી મારે તે મારા શુદ્ધ ગુણ પર્યાયમાં ચર્ચા કરવી એજ હિતકારી છે. પર ચર્ચા તે અહિતકારી છે-ખતરનાક છે.
પરમાત્માના શુદ્ધ-દ્રવ્ય-ગુણ પર્યાયના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
ધ્યાનથી
www.jainelibrary.org