________________
EE
જૈન દશનમાં આત્માને ઉત્ક્રાન્તિ ક્રમ યાને
ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ
જેમ મનુષ્યના જીવનમાં કોઈવાર ભૌતિક વિકાસની તક આવે છે, તેમ આત્માના આંતરિક ગુણાના વિકાસની તક પણ ચરમાવતના કાળમાંજ આવે છે. ચરમાવ કાળ પૂર્વ તા આત્મવિકાસની તક છેજ નહિ. ચરમાવતમાં આત્મા આવ્યા બાદજ તેની દૃષ્ટિ પારલૌકિક અદૃશ્ય તત્વા તરફ જાય છે. ત્યારબાદજ તે આત્મિક દૃષ્ટિએ શું હિતકારી છે અને શું અહિતકારી છે તેની પર્યાલાચના કરે છે. તે પૂર્વે અગરમાવમાં તે કેવળ ભૌતિક સુખાની દૃષ્ટિએજ ધર્મને જોતા હતા કે આ ધર્મ મને ઈષ્ટ ભૌતિક સુખા પૂરાં પાડશે કે કેમ ? તેથી ધર્મોને એકજ ભૌતિક સુખ પ્રાપ્તિનું કેવળ સાધન માની તેની સેવા કરતા હતા. એજ માટે દેવને પુજતે, ગુરૂની ઉપાસના કરતા, તેની દૃષ્ટિમાં ભૌતિક સુખજ મુખ્ય હતું. તેને આત્મિક ગુણાના વિકાસની કંઇજ પડી નહેાતી.
RHELE FRE
જ્યારે રાગનુ ખૂબ જોર હોય છે ત્યારે દરદીને પશ્ચ પર રૂચિ થતી નથી. પણ કુપથ્યનીજ રૂચિ રહ્યા કરે છે, તેમ અચરમાવ માં મેહનું દબાણ તેના પર એટલુ” બધું જોરદાર હાય છે કે તેની દૃષ્ટિ માહથી આચ્છાદિત થઈ ગયેલી હાય છે, તેથી હેય-ઉપાદેયના તાત્ત્વિક વિવેક તે કરી શકતાજ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org