________________
થતી વસ્તુથી અભિન્ન છે, તેમ વિનાશ પણ નાશ પામતી વસ્તુથી અભિન્ન છે. માટે વિનાશ એ પણ વસ્તુનું લક્ષણ (સ્વરૂપ) છે. નાશ પામતી વસ્તુ એટલા અંશેજ અભાવરૂપ છે. પણ બીજી રીતે જ વસ્તુ ભાવરૂપ છે. દા.ત. ઘેડે ફૂટી ગયે તે તેટલાં અંશમાં તે નાશ પામ્ય પણ ઠીકરા રૂપમાં તો મેજુદ છે. સર્વથા અભાવ થઈ જતો હોય તો પછી ઘટનાશ બાદ તેની કેઈપણ અવસ્થા દેખાવી ન જોઈએ પણ એવું નથી.
પણ માત્ર ઘટાકૃતિ રૂપેજ નાશ પામ્યું. બીજા ઠીકરા આદિ રૂપે તે મોજુદ છે. એકાતે સર્વથા અભાવ માનવામાં વસ્તુ આકાશ પુષ્પવત્ અસત્ બની જાય. અને સર્વથા ભાવરૂપે માનતાં “ વારઃ - તેથી વસ્તુ માત્ર પ્રતિસમય ઉત્પાદશીલ, વિનાશશીલ, ધ્રૌવ્યશીલ છે એ સિદ્ધ થયું.
* *
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org